SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે વિજયસિંહસૂરિપ્રસાદીત મર્યાદાપદકમાંથી ૧ સુવિહિન-ગીતાર્થની નિશ્રાએ સર્વ યતિએએ વિહાર કરો . ૨ યથા શક્તિ નિત્ય ભણવા–ભણાવવાને, લખવા-લખી આપવાને, અર્થ ધારવો- કહેવાનો ઉદ્યમ કરે. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગાવવી નહે. ૩ વેગ વહ્યા વિના કેઈએ સિદ્ધાંત વાંચવા નહિં. ( ૪ દિનપ્રત્યે આઠ થઈએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપદે એક વાર વાંદવાં. ૫ વહેરવા જતાં કે સ્થાડિલ જતા માર્ગમાં સર્વથા કેઈએ ન બેલિવું, કદાચિત્ બલવાનું કાર્ય પડે તે બાજુ પર ઊભા રહીન બેલિવું. ૬ ઉઘાડે બેલિવું નહિં તેમજ કિયા કરતાં કે આહાર કરતાં બે લવું નહિં. ૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમંજસપણું ન કરવું. ૮ એકલા ગેચરી લેવા સર્વથા ન જવું. ૯ ઉપધપ્રમુખ પંજ-પડિલેહીને ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રો ઉશય ટંકે પલેવો.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy