SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૬ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૨૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેારાવે નહિ. અને ૮ દિવસ અસ્વાધ્યાય. (૨૬) પશુ જ*ગલમાં જન્મે તે ૧ દિવસ અને ઘેર જન્મ તા ૨-દિવસ સૂતક. (૨૭) ભે'સનું ૧૫ દિવસ પછી, ખકરીનું ૮ દિવસ પછી અને ગાય–ઉંટડીનું ૧૦ દિવસ પછી દૂધ કલ્પે. (૨૮) જેને ઘેર મરણુ થાય ત્યાં જમતારી ૧૨ દિવસ પૂજા ન કરે. અને સાધુ વહારે નહિ. ગોત્રીયાને ૫ દિવસનુ સુતક (૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક—સ્વાધ્યાય ૨ દિન ન કરે, ગાત્રીઓને ૫ દિવસનુ સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પશુ ન અડાયુ હાય અને ગેત્રીય ન હેાય તા સ્નાન ીધે પૂજા થાય. (૩૦) જન્મે તે દિષસે મરું અથવા દેશાંતરે મરે તા ૧ દિવસનું સૂતક. (૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તેા ૮ દિવસનું' સતક, ઢારનું મૃતક જ્યાં સુધી પડયું હાય ત્યાં સુધી સૂતક, પરંતુ ગાયના મરણુનું` ૧ દિન સૂતક,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy