SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પશે અવાધ્યાય-સતક વિચાર 1 ૨૧૫ ! (૧૩) અકાલે મેધગજના ગધવનગર, વીજળી, હિંઝા, થાય તે ૨ પ્રહર અવાધ્યાય, (૧૪) બુદ્દબુદાકારે (જે વર્ષથી પરપોટા થાય તે) નિરંતર ૮ મુહૂર્તથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય, (૧૫) ધુંવાર પડે ત્યાં સુધી અવાધ્યાય, (૧૬) ધરતીકંપ થાય તે ૮ પ્રહર અસ્વાધ્યાય. (૧૭) હેબે પર્વમાં જ્યાં સુધી જ શાન્ત ન થાય ત્યાં સુધી અવાધ્યાય, (૧૮) કરૂણ રૂદન અને ઝઘડે સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, (૧૯) પશુવથ થાય ત્યાં સુધી સવાધ્યાય. (૨૦) ઈ કુટે તે ૩ પ્રહર અસવાધ્યાય. (૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રતા અસ્વાધ્યાય. (૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય. . (૨૩) પુત્ર-પુત્રી જન્મ ૧૧ દિવસ સૂતક જુદા જન્મતા હોય તે બાર દિવસ પછી બીજના ઘરના પાણથી પૂજા થાય, (૨) જેટલા માસને ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy