SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો | મુક્તિના સન્મામાંથી કે મોક્ષસાધક-ચોગમાર્ગની ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું, ચિત્તના ઠરેલપણાના અભાવે આ રાષ પ્રબલ થાય છે. • આ દેષના બલે હૃદયમાં ધર્મક્રિયાનું મહત્વ વિસરાઈ લોકલાજ કે મમત્વાદિ કઈ કારણે કરવારૂપે કેવલ બાહા આચરણ રહી જાય છે. ૫. બ્રાનિત-ભ્રમથી જેહ ન સાંભરે રે, કઈ અકૃત–કૃત કાજ રે, તેહથી શુભકિરિયાથકી રે, અર્થ-વિરાધી અકાજ રે–પ્રભુ ! ૧૪ છે પ્રસ્તુત યોગક્રિયાના મુખ્ય ધ્યેય-કેબ્રીભૂત આશયને છેડી બીજા વિચારોમાં ચિત્તનું ખમવું, અગર છીપમાં રૂપા-ચાંદીની ભ્રમણાની જેમ તસ્વાતત્વ વિચારણામાં બ્રાન્તિવાળા થવું. આ દેષના કારણે ક્રિયાનું યથાર્થ ફલ સિદ્ધ થવામાં વ્યાક્ષેપ ઊભો થાય છે. ૬. અન્યમુદ્દ-માંડી કિરિયા અવગણ રે, બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીએ રે, અંગારાનો વર્ષ -પ્રભુત્વ છે ૧૮ | ચાલુ ક્રિયા કરતાં તેના વિશુદ્ધ-પરિણામેના અવલંબને છેડી અન્ય બાબતોના કારણે હર્ષ ધારણ કરે. આ દેષથી ચાલુ ક્રિયાની આસવના મુખ્ય ફલની સાધના માટે વ્યર્થપ્રાય બની જાય છે, જ જીત ગિપિ વિરોધી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy