SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાના આઠ દે : ૧૭૫ યોગદ્વેષથી તે ક્રિયા પ રાજઠ સમ વેગ રે પ્રભુ, ૧૩ સમાગસાધક ક્રિયા પ્રત્યે માનસિક અણગમે-કાળો થ. માનસિક –અરુચિના પરિચાયક આ દેષના કારણે કલ્યાણ-સાધના કરાવનારી વિશિષ્ટ પણ ધર્મક્રિયા કરવાના પ્રસંગે વેઠ ઉતારવાની જેમ ઝપાટાબંધ કરી લેવા પૂરતું જ દયાન રહે છે. ૩. ક્ષેપ–વિશે વિચે બીજા કાજમાં રે; જાયે મન તે એપ રે, ઉખાણતાં જિમ શાલિનું છે ફલ નહિ તિહાં નિલેપ છે. પ્રભુ. ૧૬ - ક્રિયા કરતી વખતે મનની ડામાડોળ વૃત્તિ, એક ક્રિયા કરતાં વચ્ચે-વચ્ચે બીજી–બીજી ક્રિયામાં મનનું ચાલ્યા આ દેશના કારણે જેમ શાલિનું બીજ વારંવાર ઉખાડી વાવવાથી ફલતું નથી. તેમ ધર્મક્રિયાનું ચોકકસ ફલ પણ મળી શકતું નથી. - ૪, ઉત્થાન–શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે, ત્યાગગ છે તેહથી રે, અણછેડાતું ધ્યાન રે. પ્રભુ પા
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy