SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૩૮ ? ૧૬ દશવિધ ચકવાલ-સામાચારી સાધુ-જીવનમાં કરણીય બાબતોનો નિર્દેશ જ્ઞાનીઓએ અનેક સ્થાને કર્યો છે. તેમાં પાક્ષિક–પ્રતિક્રમણના સાધુ અતિચારમાં ચકવાલ–સામાચારી જણાવી છે. પણ તેની સ્પષ્ટ માહિતી ગ્ય-જ્ઞાની-નિશ્રાએ મળતી હે સાધારણતા સાધુ–અતિચારના છેલ્લા “કાવારી વફા” ગાથાવાળા આલાવામાં છેલ્લે “ફરજી-મિચ્છારિ–વિધવરગાર--કાવારી પાછી નહીં” શબ્દને “ઈચ્છા- મિચ્છા આદિ દશ પ્રકારની ચક્રવાલ સમૂહરૂપ સામાચારીનું પાલન ન કર્યું ?? એ અર્થ સહજભાવે થાય છે. પણ ત્યાં બે જાતની સામાચારી નિર્દોશી છે. (૧) ઈચ્છામિચ્છાદિ (૨) ચકવાલ. બંને દશ-દશ પ્રકારની છે. સાધુ-જીવનમાં ઇચ્છામિચ્છાદિક અને ચકવાલ બંને સામાચારીનું મહત્ત્વ છે. માટે અહીં સંયમના ખપી આત્માથી છને હિતકારી અપ્રસિદ્ધ-પ્રાય ચકવાલ-સામાચારીનું સ્વરૂપ જણાવાય છે. પરિણા () પન્ના (૨) મિવિવ (રૂ) રિયા (૪) ગાયો (૧) યુવMા (૬) જેવા વરાછળ (૭) વિહાર (૮) ચંદિર (૧) વાવસવાયા (૨૦) છે. શ્રી પ્રવચનસારોદ્ધાર દ્વારા ૧૦૧ ગા–૭૬૮ (૧) પ્રતિલેખના :- સવાર-સાંજ યથાસમયે વિધિપૂર્વક વઅપાત્ર વગેરેનું પડિલેહણ કરવું
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy