SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૦ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૨) પ્રમાજન:- સવાર–સાંજ વિધિપૂર્વક વસતિની પ્રમાર્જના કરવી. (૩) શિક્ષાચર્યા - શાસ્ત્રીય-મર્યાદા પ્રમાણે સંઘાટક સાથે ગોચરચર્યાની રીતે કર દેને ટાળવાપૂર્વક. વ-પાત્ર–આહાર-પાણી આદિની ગવેષણ પ્રયન, (૪) ઈયસમિતિ –ગોચરી લઈને ઉપાશ્રયમાં આવ્યા પછી શ્રી દશવૈકાલિક સૂત્ર (અધ્ય. ૫.) માં જણાવેલ વિધિપ્રમાણે ગૌચરીની આલોચના પ ઈરિયાવહી આદિ કરવી. (૫) આલોચના-ઉપાશ્રયથી નિકળ્યા પછી જે કમથી ગોચરી વહારી હોય તે રીતે કે શાનિર્દિષ્ટ-કમ પ્રમાણે પૂ. ગુરુદેવ આગળ ગોચરી આવવી. (૬) ગોચરી વાપરવી - ગુરુ-આજ્ઞાથી માંડલીમાં સવ સાધુઓની ભક્તિ, છેદના નિમંત્રણા આદિ કરી નવકાર ગણી રાગ-દ્વેષ રહિતપણે માંડલીના પાંચ દેષ ટાળવા પૂર્વક શરીરને ભાડું દેવારૂપે આહારનો ઉપયોગ કર. (૭) પાત્ર છેવા - વાપર્યો પછી વિરાધને ન થવા પામે તેવો ઉપગ રાખી પાણી-વસ્ત્ર આદિથી પાત્રોને સ્વચ્છ કરવા, રાત્રિભેજન દેવ ન
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy