SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પથ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૩૧ છે ananananana ૧૨. અઢાર પ્રતિજ્ઞા-રથાને વય- કાયા, -જો શહિ-સાથળ | पलियंक णिसेज्जा य, सिणाण सोम-बज्जणं ॥ (શ્રી દશ૦ સૂત્ર અધ્ય. ૬ ગા૮) ૬ વ્રત (પાંચ મહાવ્રત અને રાત્રિભેજન વિરમણવ્રત)નું મન, વચન, કાયાથી બરાબર પાલન કરવું. ૬ કાચ (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસ) ની જાણ્યે-અજાણે પણ થતી વિરાધનાથી બચવું. ૧ અકય (સંયમને અનુપયોગી અગર બાધાકર) પદાર્થોને ત્યાગ. ૧ ગૃહસ્થ-ભાજન (થાલી, વાટક, લેટે આદિ ધાતુના વાસણ ) ને ત્યાગ. ૧ પલંગ (ખાટલે, પથારી, તલાઈ આદિ ગુહસ્થાપિત સામગ્રી) ને ત્યાગ. ૧ નિષધા (ગૃહસ્થને ત્યાં બેસવું)નો ત્યાગ. ૧ સ્નાન (સર્વથી કે દેશથી શરીર શુદ્ધિ કરવી)ને ત્યાગ. ૧ ભા (સારા દેખાવડા થવા માટે શરીર, વા, વાળ વગેરેની ટાપટીપ કરવી)ને ત્યાગ. ઉપર મુજબની અઢાર પ્રતિજ્ઞાઓ વિવિધ-વિવિધ તમામ સાધુએ ઉપયોગવંત થઈ નભાવવાની ભલામણ શાસ્ત્રકારો
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy