SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો ! ૧૧૭ ? ૧૦. બ્રહ્મચર્ય: આ ગુણ તે સાધુને પ્રાણ છે. સર્વ સાધનાને આધાર આ ગુણની નિમળતા ઉપર છે. દષ્ટિ કે મન, સી જઈને બગડવા ન દેવું. વીર્યનું સારી રીતે રક્ષણ કરવું. આના નિર્મળ પાલન માટે નવ વાડાનું સુંદર પાલન કરવું જોઇએ. આ દશ યતિ-ધર્મનું જે પાલન કરે તે સાચે (ભાવ) સાધુ છે, અને તેને જલદી મિક્ષ થાય છે. સાધુ-જીવનના સમસ્ત આચારનું પાલન આ દશ યતિધર્મની સિદ્ધિ અર્થે છે. સાધુતાને દીપાવનાર – સગુણ – * ટૂંકું મુદ્દાસરનું જરૂર પડે ત્યારે જ પિતાના અધિકાર પ્રમાણે બોલવું. એ શકય-પ્રયત્ન ગષણપૂર્વક શુદ્ધ-નિર્દોષ આહાર સંયમ આત્માના શુદ્ધ ધ્યેયથી વાપર. મૂક ઔષધની જેમ પ્રમાણસર જરૂર પડે ત્યારે જ વિગઈઓ વાપરવી. * મિષ્ટ પદાર્થો, રસ લાલસાને પિષક પદાર્થો અને અતિ-આહારથી સદા દૂર રહેવું. જ કષાય કે વિષયના આવેશમાં ભાનભૂલા બનવાના પ્રસંગે હિતશિક્ષા કે અનુવર્તના દ્વારા યોગ્ય નિયંત્રણ કરનાર કલ્યાણમિત્ર કે સદ્દગુરુના માર્ગ દર્શનને વફાદાર રહેવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy