________________
: ૧૧૮. મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો યુતિના
(૯) ચરણસિત્તરી चय-समणधम्म-संजम-वेयावञ्च च बंभ-गुत्तीओ। બાળાર-તિ તવ-૪-ળા રામેશં .
( શ્રી ઘનિર્યુક્તિ ભાષ્ય ગા. ૨) ૧ થી ૫. પાંચ મહાવતે ૬ થી ૧૫. દશ પ્રકારને શ્રમણ ધર્મ ૧૬ થી કરે સત્તર પ્રકારનો સંયમ
૩૩ થી ૪ર. દશ પ્રકારનું વૈયાવૃજ્ય ૧ આચાર્ય વૈયાવૃજ્ય યતિસમુદાય) વૈયાવૃજ્ય ર ઉપાધ્યાય 5, ૭ કુલ ( એક આચાર્યની ૩ તપસ્વી , . ૮ સંઘ પરંપરા) ૪ શિક્ષક (નવદીક્ષિત), ૯ સાધુ ૫ ગ્લાન છે, ૧૦ સમગ્ર ૬ ગણુ (એક વાચનાવાળે (સમાન-સામાચારીવાળા) ૪૩ થી ૫૧, નવ બ્રહ્મચર્યની ગતિ
૧ -પશુ, કે નપુંસકવાળી વસતિમાં ન રહેઠું ૨ સ્ત્રી-પશુ, નપુંસકની સંબંધી કામકથા ન કરવી 8 સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ ૪ સ્ત્રીના સુરમ્ય-અંગે પાગો ધારીને રાગ-દષ્ટિથી જોવા
નહિ. ૫ વિષયકથા ભીંત-અતરેથી સાંભળવી નહિ ૬ ગૃહસ્થદશામાં કરેલ કામક્રીડાને સંભારવી નહિ. ૭ પૌષ્ટિક, ઉત્તેજક, કામ-વાસનાવર્ધક અિધ આહાર વાપર નહિ