SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ mmmmmm કે ૧૦ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૪) આઠ પ્રવચનમાતા-પાંચસમિતિ ત્રણ ગુપ્તિ, -શાળા-કાન-નિક્ષેપ-રણવારા પચ મિતરિત, ગુલીનિરિક્ષા , gણાયાત્રિાત્રદય, સનના રવાના संशोधनाच साधूनां, मातरोष्टौ प्रकीर्तिताः ॥ ( શ્રી ચામશાસ્ત્ર, પ્ર. ૧, ૦ ૩૫-૪૫ ) - આશયશુદ્ધિ અને જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવારૂપ પાંચ સમિતિ અને અશુભ ગેના નિગ્રહ સ્વરૂપ ત્રણ ગુપ્તિ ચારિત્રરૂપ બાલકને ઉત્પન્ન કરનાર, પાળી-પષી વૃદ્ધિ પમાડનાર અને આવી પડતા દેશેનું નિરાકરણ કરનાર છે, માટે શાસ્ત્રકારે આ આઠને પ્રવચનમાતાના સુમધુર વિશેષણથી સંબંધે છે, આનું યથાસ્થિત ઉપયાગપૂર્વક પાલન કરનારે સમ્યકૃપણે આખા પ્રભુશાસનની સારમય આરાધના કરી જાણે છે. પાંચ સમિતિ સમિતિ=ણ-સમ્યફપ્રકારે આત્માના કલ્યાણની સાધનાના માર્ગે રૂતિ ચેષ્ટા-પ્રવૃત્ત કરવી, ઇસમિતિ–ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર પ્રાણી માત્રને અભયદાન આપી જીવન-વિશુદ્ધિના ઉજજવલ પંથે વિહરનાર સાધુ-સાધ્વીએ ચાલતી વખતે યુગ (સાડાચાર હાથ) પ્રમાણ ભૂમિનું દષ્ટિ પડિલેહણ કરવા સતત ઉપયુકત રહેવું, અનુપયોગના કારણે કેઈ પણ જીવની વિરાધના ન થઈ જાય તેનું સંપૂર્ણ તકેદારીભર્યું ધ્યાન રાખવું,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy