SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૨ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુકિતનાં ૫ દષ્ટાન્નપાન-ગ્રહણ-વહેરાવનાર અને વહારવા લાયકની વસ્તુ લાવવા લઈ જવાની ચેષ્ટા દેખી શકાતી હેય તે રીતે વહોરવી અથવા જઈ તપાસીને ગ્રહણ કરવી. " બીજા મહાવ્રતની પાંચ ભાવના પાથ-સોમ-મ-જોધાયાથાનેતર आलोच्य भाषणेनापि, भावयेत् सनृतव्रतम् ॥ | (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧ ૦ ૨૭) ૧-૨-૩-૪, હાસ્ય-લભ-ભય-ક્રોધને ત્યાગ -હાસ્ય, લોભ, ભય, તથા ક્રોધથી સર્વદા દૂર રહેવું, તે પેદા ન થાય તેવા સંજોગોમાં રહેવું. - કારણ કે આ ચાર કારણથી જ પ્રાયઃ ' મૃષાવાદને પ્રસંગ સાંપડે છે. પ. વિચારીને બોલવું-જરૂર પડે ત્યારે ભાવી પરિણામને મધ્યસ્થપણે સમતોલપણું જાળવી સંપૂર્ણ વિચાર કર્યો પછી બોલવું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છાણોથાવગ્રહવાસામાSિapયારામ | एतन्मात्रमेवैत-दित्यवग्रहधारणम् ॥ समानधामिकेभ्यश्व, तथावग्रहयाचनम् । માનુજ્ઞાતિપાનાના-શરમોદમાવના છે (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, સે. ૨૮-૨૯) ૧. વિચારીને અવગ્રહનું યાચન-પિતાને જ્યારે જરૂર ન પડે ત્યારે સંપૂર્ણ વિચાર કરીને જેટલી જરૂર હોય,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy