SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપસુત્ર સાધુઓને વિષે અચેલક કલ્પ અનિયતપણે રહેલા છે. શ્રી ઋષભદેવ અને શ્રી વીરપ્રભુના તીથૅના યતિએ શ્વેત અને પરિમાણવાળાં જીર્ણ વસ્રો ( ડુંટીથી ચાર આંગળ નીચેા અને ઢીંચણથી ચાર માંગળ ઉંચા એવા સાડા ચાર હાથના ચાળપટા અને સાડા ચાર હાથના ક૫ડા-કપડા તથા એક વેત અને ચાર આંગળની મુહુપત્તી ) ધારણ કરનારા હાવાથી તેમને હુંમેશા અચેલકપણું જ ઘટે છે. કોઇ પૂછશે કે જીણુ અને શ્વેત વસ્ત્રોના ઉપભાગ કરવા છતાં, પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને વિષે અચલક કલ્પ શી રીતે ઘટાવી શકાય ? તેના જવાખમાં કહેવું જોઇએ કે જે વસ્ત્ર જીણુ અને તુચ્છ હાય તે કશા હિશાખમાં ગણાતુ નથી, એટલે વજ્ર હાવા છતાં પણ વજ્રરહિત જ ગણાય. દાખલા તરીકે એક નાનું પાતીયુ પહેરી નદી ઉતરી આવનારને આપણે પૂછીએ કે—“ તમે નદીમાં થઈને શી રીતે આ પાર આવ્યા ? ” તે તે જવાબમાં એટલુ જ કહે અમારે બધાં લુગડાં ઉતારીને નદી ઉતરવી પડી, ” તેવી જ રીતે દરજી અથવા ધેાખીને ત્યાં જ્યારે આપણે વજ્રની ઉતાવળ કરવા જઇએ છીએ ત્યારે પણ એમજ કહીએ છીએ કેભાઇ ! હવે પહેરવાને માટે મારી પાસે ખીલ્કુલ વસ્ત્ર નથી, માટે મારાં વસ્ત્રો જલદી ધાઇ અથવા શીવી આપે તે ઠીક,” માઅર, એ જ રીતે પહેલા અને છેલ્લા તીર્થંકરના તીના સાધુએને વસ્ત્રો છતાં. ખરી રીતે તે ચેલકપણું જ છે. કે આદ્દેશિક કલ્પ. આશિક કલ્પ આધાકમી કલ્પથી ઓળખાય છે. જો કોઇ એક સાધુને ઉદ્દેશીને, અથવા તે સાધુના સમુદાયને નિમિત્તે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વિગેરે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy