SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ દિગંબર મતાંતર પરિધિ ૧,૪૫,૪૬,૪૭૬ યોજન છે. આટલી પરિધિમાં સાધિક ૫૦,000 યોજનાના આંતરાવાળા ૧૪પ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય આવે. ત્યારપછી ૧ લાખ – ૧ લાખ યોજનાના આંતરે ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ છે. બીજી પંક્તિમાં ૬ ચન્દ્ર અને ૬ સૂર્યની વૃદ્ધિ થાય. એટલે બીજી પંક્તિમાં ૧૫૧ ચન્દ્ર અને ૧૫૧ સૂર્ય થાય. ત્રીજી પંક્તિમાં ૭ ચન્દ્ર અને ૭ સૂર્યની વૃદ્ધિ થાય. એટલે ત્રીજી પંક્તિમાં ૧૫૮ ચન્દ્ર અને ૧૫૮ સૂર્ય થાય. ત્યાર પછી બે પંક્તિમાં ૬-૬ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય અને એક પંક્તિમાં ૭ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય. એમ લોકાન્ત સુધી ઉત્તરોત્તર પંક્તિઓમાં સમજવું. પુષ્કરવરાર્ધદ્વીપની | ચન્દ્ર | સૂર્ય | પહેલી પંક્તિ | ૧૪૫ | ૧૪પ બીજી પંક્તિ ૧પ૧ ૧૫૧ ત્રીજી પંક્તિ ૧૫૮ | ચોથી પંક્તિ ૧૬૪ | ૧૬૪ પાંચમી પંક્તિ ૧૭૦ ૧૭૦ છઠ્ઠી પંક્તિ ૧૭૭ સાતમી પંક્તિ ૧૮૩ ૧૮૩ આઠમી પંક્તિ ૧૮૯ | ૧૮૯ કુલ ૧,૩૩૭ | ૧,૩૩૭ ૧૫૮ १७७ ૧. સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી મ. કૃત ટીકામાં અહીં મનુષ્યક્ષેત્રની બહારની પ્રથમ પંક્તિની પરિધિ ૧,૪૫,૪૬,૪૭૭યોજન કહી છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy