SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા જીવો કઇ નરક સુધી જાય ? મિથ્યાદષ્ટિ, મહાઆરંભવાળા, મહાપરિગ્રહવાળા, તીવ્ર લોભવાળા, શીલ વિનાના, પાપની રુચિવાળા, રૌદ્ર પરિણામવાળા જીવો નરકાયુષ્ય બાંધી નરકમાં ઉત્પન્ન થાય છે. ૧૦૬ કયા જીવો ? સંમૂમિ પંચેન્દ્રિય તિર્યંચ ૧ ગર્ભજ ભુજપરિસર્પ ગર્ભજ પક્ષી ગર્ભજ ચતુષ્પદ ગર્ભજ ઉપરિસર્પ મનુષ્ય સ્ત્રી ગર્ભજ જલચર, ગર્ભજ મનુષ્ય કઈ નરક સુધી જાય ? ૧લી રજી ૩જી ૪થી ૫મી ઢી ૭મી ઉપર કહી એ તે તે જીવોની નરકમાં ઉત્કૃષ્ટ ગતિ છે. તે જીવોની નરકમાં જઘન્ય ગતિ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં છે. જધન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની મધ્યમગતિ જાણવી. • નરકમાંથી નીકળી જીવો સર્પ વગેરેમાં, વાઘ-સિંહ વગેરેમાં, પક્ષીમાં અને જલચરમાં સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ઉત્પન્ન થઈ ક્રુર અધ્યવસાયને વશ પંચેન્દ્રિયના વધ વગેરે કરી ફરી નરકમાં જાય ૧. સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. એ અવસ્થામાં કાળ કરીને તેઓ નરકમાં જતા નથી. સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચની નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ/અસંખ્ય છે. તેમને અપર્યાપ્તાવસ્થામાં અવ્યક્ત અવધિજ્ઞાન પણ ન હોય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy