SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ દ્વાર ૪, ૫, ૬, ૭, ૮ દ્વાર ૪- ઉપપાતવિરહકાળ સામાન્યથી ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૧૨ મુહૂર્ત છે. વિશેષથી ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ નીચે પ્રમાણે છે નરક | ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ | જઘન્ય ઉપપાતવિરહકાળ ૧લી ૨૪ મુહૂર્ત ૧ સમય ૨જી ૭ અહોરાત્ર ૧ સમય ૩જી ૧૫ અહોરાત્ર ૧ સમય ૪થી ૧ માસ ૧ સમય પમી ૨ માસ ૧ સમય ૬ઠ્ઠી | ૧ સમય ૪ માસ ૬ માસ ૭મી ૧ સમય દ્વાર ૫ - ચ્યવનવિરહકાળ ઉપપાતવિરહકાળની જેમ જાણવો. દ્વાર ૬ - એકસમયઉપપાતસંખ્યા જઘન્ય – ૧, ૨ કે ૩, ઉત્કૃષ્ટ – સંખ્યાતા કે અસંખ્યાતા દ્વાર ૭ - એકસમયચ્યવનસંખ્યા જઘન્ય - ૧, ૨ કે ૩, ઉત્કૃષ્ટ - સંખ્યાતા કે અસંખ્યાતા દ્વાર ૮ - ગતિ સામાન્યથી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, અતિક્ર અધ્યવસાયવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નરકમાં જાય છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy