SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૯ - આગતિ ૧૦૭ છે. આ બાહુલ્યની અપેક્ષાએ કહ્યું. બાકી નરકમાંથી નીકળી કેટલાક જીવો સમ્યક્ત્વાદિ પામી શુભ ગતિ પામે છે. કઈ નરક સુધી જાય? કયા સંઘયણવાળા? સેવાર્ત રજી કીલિકા | ૩જી અર્ધનારાચ ૪થી પમી નારાચ ઋષભનારાચ વજઋષભનારાચ ૭મી ઉપર કહી એ તે તે સંઘયણવાળાની નરકમાં ઉત્કૃષ્ટગતિ છે. તેમની નરકમાં જઘન્યગતિ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની મધ્યમગતિ છે. દ્વાર ૯ - આગતિ નરકમાંથી ચ્યવી જીવો સામાન્યથી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્તા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં આવે છે. નરકમાંથી નીકળેલા જીવોને સંભવતી લબ્ધિઓનરક - લબ્ધિ ૧લી | તીર્થંકરપણું, સામાન્યકેવળીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ, ચક્રીપણું, બળદેવપણું, વાસુદેવપણું, મનુષ્યપણું.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy