SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના મુખ્યરૂપઘટક – ત્રીજા પુરૂષ બહુવચનનો પરપદી પ્રત્યય - શિ ઉપરૂપઘટક > > અત્+{=મન્તિા ક્ષિ>૩ન્સ >િ રસ્ અન્>૩=૪તુ ફિ> મન >િગુન્ दृष्टान्त → भवन्ति बभूवुः भवितारः भवन्तु अभवन् | भवेयुः પા. સૂત્ર | ૭. ૧.૩ ૩.૪.૮૮ ૨.૪.૮૫ ૩.૪.૮૬ પ.૪.૧૦૦ ૩.૪.૧૦૮ આમ હેમચન્દ્રાચાર્ય નામપદ અને ક્રિયાપદનાં રૂપાખ્યાનની વર્ણનાત્મક શૈલી પોતાના સમગ્ર વ્યાકરાણતત્રમાં એકરૂપ રાખી નથી(A)'' અહીં પહેલાં તો પાણિનિ વ્યાકરણની ક્રિયાપદની નિષ્પત્તિની શૈલી શું છે તે આપણે બરાબર સમજી લઇએ. પાણિનિ વ્યાકરણમાં દશ કારનું વર્ણન છે – 'लट् वर्तमाने लेट् वेदे भूते लुङ्-लङ्-लिटस्तथा। विध्याज्ञयोस्तु लिङ्-लोटौ लुट्-लुट्-लुङः भविष्यति।।' અર્થાત્ પાણિનિ વ્યાકરણમાં વર્તમાન અર્થમાં ધાતુને સીધા જ તિવું, તસ્ , મનિ વિગેરે પ્રત્યયો નથી લગાડાતા, પરંતુ તેઓ વર્તમાનકાળને જણાવવા ધાતુને પૂર્વે 'વર્તમાને 7 (T.ફૂ. રૂ..૨૩) સૂત્રથી સ્વપ્રત્યય લગાડે છે અને પછી તે સંપ્રત્યયનો તિતડિ' (T.ફૂ. રૂ.૪.૭૮) સૂત્રથી તિઆદિ૯પરમૈપદના અને આત્મપદના પ્રત્યયોરૂપે આદેશ કરે છે. આ આદેશો વસંતભાઇએ કહ્યા પ્રમાણેના મુખ્યરૂપઘટકો છે. વર્તમાનકાળનાં પતિ વિગેરે રૂપો બનાવવા વર્તમાનાર્થક આ તિઆદિ મુખ્યરૂપઘટકોથી જ કામ લેવામાં આવે છે. પરંતુ હવે જો પરોક્ષ ભૂતકાળના રૂપો બનાવવા હોય તો પહેલાં ધાતુને પરોક્ષે ’િ (T.. રૂ.૨.૨૫) સૂત્રથી પરોક્ષ ભૂતકાળ અર્થમાં તિ પ્રત્યય લગાડવામાં આવે છે. ત્યારબાદ તિત૦િ રૂ.૪.૭૮' સૂત્રથી નિ પ્રત્યયના તિ આદિ આદેશ કરી મુખ્યરૂપઘટકો બનાવવામાં આવે છે. ત્યાર પછી 'પરપલાનાં પાતુસરથયુસ-પર્વમા.' (પ.પૂ. રૂ.૪.૮૨) સૂત્રથી પરસ્મપદના તિઆદિ ૯ પ્રત્યયોના ક્રમશઃ પ વિગેરે આદેશો રૂપ ઉપરૂપઘટકો બનાવવામાં આવે છે. પછી આગળ ધિત્વ વિગેરે કાર્યો કરી પરોક્ષભૂતકાળના પપા આદિ ક્રિયાપદો સાધવામાં આવે છે. આ જ પ્રમાણે અધતની, વિદ્યર્થ વિગેરેના પ્રયોગો અંગે પણ જુદા જુદા ત કારોને લઇને સમજી લેવું. હવે અહીં આપણે જોઈ ગયા કે તિરૂ, તા, ફ્રિ વિગેરે પ્રત્યયો તો 7 કારના આદેશ સ્વરૂપ છે. તેથી વસંતભાઈ કહે છે તે પ્રમાણે તિપૂ આદિ ન કારાદેશોને મુખ્યરૂપઘટક ન માની શકાય. પરંતુ ત્ત, નૈ વિગેરે દશ ન કારોને મુખ્યરૂપઘટકો માનવાના આવે. એટલે આતો ઉપરથી શીર્ષાસન થયું. કેમકે પાણિનિ વ્યાકરણમાં નામરૂપા પ્રકૃતિને લાગતા સુઆદિ મુખ્યરૂપઘટકો એક એક છે, અને તેમના આદેશભૂત ઉપરૂપઘટકો જુદા જુદા છે. જ્યારે ધાતુરૂપી પ્રકૃતિને લાગતા દશ સ્તકાર રૂપ મુખ્યરૂપઘટકો જુદા જુદા છે, અને તેમના આદેશભૂત તિઆદિ (A) જુઓ પા.વા.વિમર્શ, પૃ.૨૯૩ થી ૨૯૭ અને ૨૯૯-૩૦૦
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy