SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૧૦ ૩૭૯ ગ્રહણ નથી થતું.’ પ્રસ્તુતમાં આ સૂત્રમાં ૩ અનુબંધ સહિતના અા પ્રત્યયાત્ત નામોનું દીર્ઘવિધ્યર્થે ગ્રહણ કર્યું છે. તો મg પ્રત્યયગત ૩ અનુબંધથી જ્ઞાપિત વાતાનુસાર આ સૂત્રમાં ૩ અનુબંધ અને તે સિવાયના કમશઃ ટુ અને અનુબંધ સહિતના ડાવતુ અને વધુ પ્રત્યયાન્ત અનુક્રમે પ્રસ્તાવ અને કૃતવત્ શબ્દોનું દીર્ઘવિધ્યર્થે ગ્રહણ ન થઈ શકે. સમાધાન - તમારી વાત બરાબર નથી. કેમકે અનુબંધ અને અનુબંધવાળા વચ્ચે આનંતર્થ સંબંધ હોય છે. અર્થાત્ અનુબંધ જેને અનંતર (અવ્યવહિત) પૂર્વમાં કે પરમાં હોય તેના સંબંધી તે ગણાય છે. પ્રસ્તુતમાં અને અનુબંધ ક્રમશઃ માવા (ડાવતુ) અને તવા (વા) પ્રત્યયની અનંતરમાં છે, માવતુ અને તવા પ્રત્યયગત મત અંશની અનંતરમાં નહીં. માટે અને અનુબંધ ક્રમશઃ કાવતુ અને તવા પ્રત્યય સંબંધી ગણાય, તેમના મત અંશ સંબંધી નહીં. હવે આગલા સમાધાનમાં દર્શાવેલી મા વિગેરે પ્રત્યયગત ૩ અનુબંધથી જ્ઞાપિત વાતાનુસારે આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે જેમ તવન્ય અર્થાત્ ૩ અનુબંધવાળા મા પ્રત્યયનું ગ્રહણ થાય છે તેમ મા, ડાવતુ, tવતુ વિગેરે પ્રત્યયગત અનર્થક મતનું પણ ગ્રહણ થઇ શકે છે. તો અહીં નતુ, ડાવતુ, જીવતુ વિગેરે પ્રત્યયગત અનર્થક મા ના ગ્રહણની વાત છે, પરંતુ અનર્થક મા અંતવાળા મg, ડીવતુ, tવા વિગેરે પ્રત્યયના ગ્રહણની વાત નથી અને સર્વત્ર અનર્થક મ0 અંશ તો તનુવન્ય અર્થાત્ ૩ અનુબંધવાળો જ છે. જો પ્રસ્તુતમાં અનર્થક મત અંતવાળા મા, ડીવા, વધુ વિગેરે પ્રત્યયના ગ્રહણની વાત હોત તો “તનુવશ્વગ્રહ 'ન્યાયાનુસારે આ સૂત્રમાં તનુવા એટલે ૩ અનુબંધ સહિતના અતુ પ્રત્યયના ગ્રહણના અવસરે અનુકન્ય અર્થાત્ ૩ અને તે સિવાયના અને અનુબંધવાળા કમશઃ ફાવતુ અને વધુ પ્રત્યયના ગ્રહણનો નિષેધ થાત. પરંતુ અહીં તો ડાવતુ અને વધુ પ્રત્યયગત અનર્થક અંશના ગ્રહણની વાત છે અને અને અનુબંધ અનર્થક મત અંશ સંબંધી નથી એ વાત હમણા જ આપણે આગળ જોઈ ગયા. તેથી તનુન્યવ એટલે ૩ અનુબંધવાળા અનર્થક મા અંશનો “તનુવન્યપ્રા.' ન્યાયાનુસારે આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે ગ્રહણનો નિષેધ ન થઈ શકે. માટે આ સૂત્રથી ડાવતુ અને વધુ પ્રત્યયગત અનર્થક અતુ અંતવાળા પતાવત્ અને કૃતવત્ શબ્દોના સ્વરનો દીર્ઘ આદેશ થઈ શકે છે. ઉપરોક્ત સમાધાન અનુબંધના અનેકાન્તપણે (અનવયવપક્ષે) દર્શાવ્યું છે. હવે ગ્રંથકારશ્રી' અથવા'કહીને અનુબંધના એકાન્તપક્ષે (અવયવપક્ષે) સમાધાન દર્શાવે છે. આ બન્ને પક્ષોની શું માન્યતા છે ? તે આ સમાધાન પૂર્ણ કરી પછી ટૂંકમાં જાણીએ. અનુબંધના એકાન્તપણે અનુબંધ પોતાના અવયવીનો અવયવ ગણાય. તો ડાવતુ અને વધુ પ્રત્યયગત અને અનુબંધમાં અવયવીક્રમશઃ માવા અને તવા પ્રત્યયો છે પણ તેમના અંશભૂત અતુ નથી. માટે અને અવયવો ક્રમશ: પોતાના અવયવી ભાવતુ અને તાના અનુબંધ ગણાય, મા અંશના નહીં. પ્રસ્તુતમાં આપણે મા વિગેરે પ્રત્યયગત અનુબંધથી જ્ઞાપિત વાતાનુસારે આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે મા પ્રત્યાયની જેમ મg, ડાવતુ, વધુ વિગેરે પ્રત્યયગત અનર્થક મા અંશનું પણ ગ્રહણ કરવાનું છે અને અનર્થક મા ને તો આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે ગ્રહણ કરાતા ના પ્રત્યયને સદશ એક જ ૩અનુબંધ છે. માટે તે તનુન્ય જ ગણાય. તેથી તનુવન્યપ્રહ 'ન્યાયાનુસારે આ સૂત્રની પ્રવૃત્તિમાંથી ડાવતુ અને વધુ પ્રત્યયગત અનર્થક મા ને બાકાત ન
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy