SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન માટે આ સૂત્રથી ૩૨T: અને પુરST: પ્રયોગસ્થળે સ્વરનો દીર્ધ આદેશ થઇ શકે છે. અહીંઆ વાત ધ્યાનમાં રાખવી કે ઉરી અને પુરસ્ શબ્દો વિશ્વ પ્રત્યયાન્ત ધાત્વાત્મક શબ્દો નથી, માટે તેમનો ‘ગપ્પાવે 'પદ દ્વારા આ સૂત્રની પ્રવૃત્તિમાંથી નિષેધ ન થઇ શકે. બન્ને પ્રયોગોની સાધનિકા મસરી: પ્રયોગ પ્રમાણે કરવી અને બહુવ્રીહિસમાસ ‘ઉમુવત: રૂ..૨૩' સૂત્રથી કરવો. શંકા - નિન9'ન્યાયમાં ગત પ્રત્યયનો નિર્દેશ નથી કર્યો. તેથી મા અંશમાં અબાધિત અવસ્થા.' ન્યાયાનુસાર આ સૂત્રમાં દીર્ઘ વિધ્યર્થે અર્થવાનું મા અંતવાળા કિય વિગેરે શબ્દોનું જ ગ્રહણ થઇ શકે પરંતુ અનર્થક મ0 અંશવાળા ગોમ વિગેરે શબ્દોનું નહીં. તો શા માટે માન પ્રયોગસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કરો છો ? મિત્ શબ્દમાં જો ને લાગેલો મત પ્રત્યય અર્થવાનું છે, પણ તેના એકદેશભૂત નતુ અંશ અનર્ધક છે. જ્યારે ચિત્ શબ્દસ્થળે ‘રૂદ્ર-ડિમોડતું. ૭.૨.૨૪૮' સૂત્રથી વિમ્ ને અતુ પ્રત્યય લાગવાથી અને વુિં નો વિદ્ આદેશ થવાથી ચિત્ શબ્દ બન્યો છે, તેથી ત્યાં મા પ્રત્યય અર્થવાનું છે. સમાધાન - મા વિગેરે પ્રત્યયોમાં જે ૩અનુબંધ દર્શાવ્યો છે તે જે સૂત્રમાં મા પ્રત્યયનું ગ્રહણ કર્યું હોય તે સૂત્રની પ્રવૃત્તિ અર્થવાનું અને અનર્થક બન્ને પ્રકારના મત અંતવાળા નામસ્થળે થઈ શકે છે આ વાતનું જ્ઞાપન કરવા માટે છે. જો આ વાતનું જ્ઞાપન ન કરવું હોત અને ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી આગમ થઇ શકે તે માટે મત પ્રત્યયમાં ૩ અનુબંધ દર્શાવવાનો હોત તો મા વિગેરે પ્રત્યયોમાં ૩ અનુબંધ ન દર્શાવતા શત્રુ પ્રત્યયની જેમ 28 અનુબંધ જ દર્શાવ્યો હોત. કેમકે ‘સવિત: ૨.૪.૭૦' સૂત્રથી 2 ઇવાળા નામોને પણ આગમ પ્રાપ્ત છે. તો પ્રસ્તુતમાં ઉપરોક્ત જ્ઞાપિત વાત દ્વારા પુનઃ ‘અર્થવને 'ન્યાયનો બાધ થવાથી આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે મતું પ્રત્યયગત અનર્થક મત અંતવાળા જમત્ શબ્દનું ગ્રહણ થઈ શકે છે. માટે અમે જમી પ્રયોગસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કર્યો છે. શંકા - ભલે તમે મલુપ્રત્યયાત મશબ્દસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કરો, છતાં ‘તનુવન્યવપ્રોડતનુવન્યસ્ય પ્રદi 'ન્યાયથી ‘યત્તતવો ૭..૨૪૬' સૂત્રથી લાગેલા ડાવતુ પ્રત્યયાત્તતાવત્ શબ્દસ્થળે અને જી-વર્તુળ ૧.૭.૨૭૪' સૂત્રથી લાગેલા વતૃપ્રત્યયાન્ત તવત્ શબ્દસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ ન થવો જોઈએ. કેમકે “તનુવન્ય (A) ' ન્યાય એમ કહે છે કે “સૂત્રમાં તે (વિવક્ષિત કોક) અનુબંધ સહિતના પ્રત્યયાદિનું ગ્રહણ કરાતા તે સૂત્રમાં તે વિવક્ષિત અનુબંધ ઉપરાંત અન્ય અનુબંધ સહિતના પ્રત્યયાદિનું (A) તનુ સમારની વ્યુત્પત્તિ સણવાડનુવન્યો ય આમવ કાર પૂર્વકની છે. માટે તનુજન્ય તરીકે વિવક્ષિત તે જ અનુબંધ પૂર્વકના પ્રત્યયાદિનું ગ્રહણ થઇ શકે છે. વિવક્ષિત તે અનુબંધ ઉપરાંત તે સિવાયના અનુબંધ પૂર્વકના પ્રત્યયાદિ વિવક્ષિત તે જ અનુબંધવાળા ન વર્તતા અધિક અનુબંધવાળા હોવાથી તેઓ ગતનુવન્ય કહેવાય છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy