________________
૧૪૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ગ્રહણ થશે કે જેથી પ્રતિપદોકત છે, ચો વિગેરે નામોની જેમ સૂત્રમાં લાક્ષણિક મુનિ, સાપુ વિગેરે નામોનું પણ ગ્રહણ થતા મુને, સાધો વિગેરે પ્રયોગ સિદ્ધ થઇ શકશે.
(3) સૂત્રમાં ‘ઃ' સ્થળે માં જે મ કાર દર્શાવ્યો છે તે માત્ર ઉચ્ચારણાર્થે છે. આદેશ તો ? જ થાય છે.
(4) દષ્ટાંત - (i) મુને (ii) સાથો – મુનિ + fસ કે સુન્ અને સાધુ + કે , જ ‘
હિતિ ૨.૪.૨૨' - મુને + કે કમ્ અને સાથો + ટ કે સુન્ , કોપ્યા ૨૪.રૂધ' – મુને + અને સાથો +{, ‘ર પલાજો..રૂ.૫૨' ને અને અને સાથો: | (iii) Tો. (iv) શો – જે + સ કે ૩ અને ૪ + કુસ કે સ્, જ “વોચ્ચ ૨.૪.રૂધ' - જો + (અને જો +{, “પવાનો રૂબરૂ' જો અને ઘોડા.
(V) પળે – પરમશr 8 = પરમ + ? જ અવસ્થવ ૨.૨.૬'. – પરમે અને તેનું આ સૂત્રથી પર છે. આવી જ રીતે નિયતીતિ વિમ્ (૦) = નિ અને નવતીતિ વિમ્ (૦) = તુ તેના પણ ને અને નો: પ્રયોગોની સાધનિકા સ્વયં સમજી લેવી.
શંકા - 'માતો કેન્દ્રવર્સ ૭.૪.૨૨' સૂત્રથી મા કારાન્ત પૂર્વપદથી પરમાં રહેલા ઉત્તરપદભૂત રૂદ્ર શબ્દના આદિ સ્વર ની વૃદ્ધિનો નિષેધ તે પૂર્વ પૂર્વોત્તરતો વા કાર્ય પશ્ચત્ સચિA) 'ન્યાયનું જ્ઞાપન કરે છે. તે આ રીતે – અનિ શબ્દથી પરમાં રહેલા રુદ્ર શબ્દને સેવતા ૬.૨.૨૦૨' સૂત્રથી પ્રત્યય થતા તેમજ ‘વે સમૃતા રૂ.૨.૪?' સૂત્રથી નિ શબ્દના અંત્યર્નો ના આદેશ થતા ના + રૂદ્ર + અ અવસ્થામાં એક સાથે બે કાર્યોની પ્રાપ્તિ છે. (a) અવસ્થવ ૨.૨.૬' સૂત્રથી ના નામ અને ફક્ત ના રૂ ની સંધિ થઈ આદેશ થવાની અને (b) રેવતીનામત્વાક૭.૪.૨૮' સૂત્રથી પ્રાપ્ત ના રૂ ને ? આદેશ રૂપ વૃદ્ધિ કાર્યની પ્રાપ્તિ છે કે જેનો નાતો ને ૭.૪.૨૨' સૂત્રથી નિષેધ કરાય છે. તો હવે અહીં ‘સત્તર વહિરા ' ન્યાયથી આમ તો અંતરંગ એવુંઆદેશ રૂપ સંધિકાર્ય પૂર્વે થાય કે જેથી ‘ન્દ્ર શબ્દનો શેષ જ ન રહેતા માતો નેન્દ્ર ૭.૪.ર૬' સૂત્રથી તેની વૃદ્ધિનો નિષેધ કરવાનો રહે. તેમ છતાં તે સૂત્રથી વૃદ્ધિનો નિષેધ કર્યો છે, તે પૂર્વ પૂર્વોત્તર ' ન્યાયનું જ્ઞાપન કરે છે કે જેથી પૂર્વે અંતરંગ એવું ૪ આદેશ રૂપ સંધિકાર્ય ન થતા તેવતાના ૭.૪.૨૮' સૂત્રથી ઉત્તરપદના કાર્યભૂત રૂદ્ર શબ્દના રૂ કારની વૃદ્ધિ થવાની પ્રાપ્તિ આવે છે અને માતો ને ૭.૪.ર૬' સૂત્રથી થતો તેનીવૃદ્ધિનો નિષેધ સાર્થક બને છે. આ રીતે 'માતો ને ૭.૪.૨૨' સૂત્રનિર્દિષ્ટ વૃદ્ધિના નિષેધ રૂપ કાર્યથી શાપિત પૂર્વ પૂર્વોત્તર ' ન્યાયના કારણે પરમ + ક્ + ડસ કે અવસ્થામાં પણ પૂર્વે “અવસ્થવ 8.ર.૬' સૂત્રથી પરમ ના અંત્ય ૫ અને ૬ નું g આદેશ થવા રૂપ સંધિકાર્ય ન થતા ‘હિત્યનિતિ ૨.૪.૨૨' સૂત્રથી ઉત્તરપદના કાર્યભૂત નો આદેશ પૂર્વે થવાના કારણે પરમ + અ + fસ કે કમ્ (A) પહેલા પૂર્વપદ અને ઉત્તરપદ સંબંધી કાર્ય કરવું, પછી સંધિકાર્ય કરવું.