SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪.રૂપ ૧૪૩ @ાં કુરિ-૩ો ? પા.૪.રૂ. –ોડ્યાં પરપોરિ-સો: સ્થાને રે મતિ, મકર સવારી: મુને, મુને સાધો, સાથો , જો ; ઘોડ, ઘો: પરમશ્રાવિશુ–પર, પ નયતીતિ વિ—ને, ને ; પવ—તો, તો.. वचनभेदो यथासंख्यनिवृत्त्यर्थः ।।३५ ।। સૂત્રાર્થ - B કાર અને ગો કારથી પરમાં રહેલા સિ (પંચ.એ.વ.) અને ડમ્ (ષ.એ.વ.) પ્રત્યયનો સ્ આદેશ થાય છે. સૂત્રસમાસઃ- ધ્યે મોબ્ધ = પહોતી (રુ..) તાગામ્ = વાગ્યા શિશ ૩ ચૈતયો: સમરી: = ;સિડન્ (.4.) આ તસ્ય = સિડ: - વિવરણ:- (1) શંકા - સૂત્રમાં વો ' સ્થળે તૃતીયા-ચતુર્થી દ્વિવચન નથી, પરંતુ પંચમી દ્વિવચન જ છે. આવું શેના આધારે જાણી શકાય? સમાધાન - સૂત્રમાં પ્રોગ્રામ્' સ્થળે પંચમી દ્વિવચન જ છે. તે ત્રણ રીતે જાણી શકાય – (a) ‘ચાયાના વિશેષાર્થપ્રતિપત્તિઃ' ન્યાયાનુસારે ‘ોમાં પરોસિસો.' આ પ્રમાણેની ટીકાથી ‘પ્રોગ્રામ્' પદ તૃતીયા-ચતુર્થી દ્વિવચના રૂપે નથી પણ પંચમી દ્વિવચનાન્ત રૂપે જ છે તે જાણી શકાય છે. (b) જેમ આ સૂત્રમાં પ્રોગ્રામ્ પદ છે તેમ‘ડરેશા૦ ૨..૨૬' સૂત્રમાં પણ પૂર્વસૂત્રથી ‘યુબરમગામ્ આ “ામ્' પ્રત્યયાત્ત પદની અનુવૃત્તિ આવે છે. તે સૂત્રમાં તેનું પંચમી દ્વિવચના રૂપે ગ્રહણ કર્યું છે, તે જ્ઞાપક (દષ્ટાંત)ના આધારે આ સૂત્રમાં પણ પ્રોગ્રામ્'નું પંચમી દ્વિવચનાન્ત રૂપે ગ્રહણ થાય છે તે જાણી શકાય છે. (c) પ્રોગ્રામ્' પદનું જો ચતુર્થી કે તૃતીયા દ્વિવચનરૂપે ગ્રહણ કરીએ તો સૂત્રનો અર્થ સંગત નથી થઈ શકતો. તેથી સૂત્રમાં પ્રોગ્રામ્' પદનું પંચમી દ્વિવચનાન્ત રૂપે ગ્રહણ કરવું આવશ્યક બને છે. (2) સૂત્રમાં પ્રત્ ગો સ્થળે અનુબંધ અને તેના સ્વરૂપને જાળવવા માટે છે. અન્યથા અનુબંધના અભાવે ઘનો નો સ્વર પરમાં આવતા‘તો. ૨.૨.૨૩' સૂત્રથી મદ્ આદેશ થવાથી‘ગોખ્યામ્' પ્રયોગ થાત જેથી પ અને મો ની પ્રતીતિ કષ્ટથી થવાનો પ્રસંગ આવત. વળી “નક્ષપ્રતિપતોયો. તિપટોચ્ચેવ પ્રહા' ન્યાયથી આમ તો સૂત્રમાં પ્રતિપદોક્ત જણ કારાન્ત-શો કારાન્ત નામોનું ગ્રહણ થાત, લાક્ષણિક નામોનું નહીં. પણ અત્ અને પ્રોત્ સ્થળે કરેલા ત્ અનુબંધના બળે સૂત્રમાં લાક્ષણિક પ્રકારાન્ત-મો કારાન્ત નામોનું પણ (A) મૂળ શબ્દ જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે તેનો નિર્દેશ પ્રતિપદોક્ત ગણાય. જ્યારે કોઈ લક્ષણ કે સૂત્રથી સિદ્ધ થતો મૂળ સ્વરૂપ જેવો દેખાતો શબ્દ લાક્ષણિક ગણાય છે. આ લક્ષણ અને પ્રતિપદોકત બન્નેમાંથી પ્રતિપદોક્ત પદનું જ ગ્રહણ કરવામાં આવે છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy