SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - એકાંતપક્ષે આપેલા ત્રણ દોષ પૈકી આચાર્યશ્રીની ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ અનુસાર પ્રથમ અસરૂપવિધિ સ્થળે દોષ નહીં આવે. તે આ રીતે – આચાર્યશ્રીએ 'વા વીના .૬ર' સૂત્રમાં વા ગ્રહણની પ્રવૃત્તિ કરી છે તેનાથી નાનુજન્યતાણં મતિ'ન્યાય જ્ઞાપિત થાય છે. વાત એવી છે કે વા વીત્નદિ' સૂત્રમાં જ (1) પ્રત્યયનો વિકલ્પ કરવા વા પદનું ગ્રહણ કર્યું છે. ત્યાં વા દ્વારા વિકલ્પ થવાથી જ્યારે જ પ્રત્યય નહીં થાય, ત્યારે ‘મદ્ ૫.૨.૪૬' સૂત્રથી ઓત્સર્ગિક મર્ () પ્રત્યય પણ થશે. હવે એકાંતપક્ષે મ પ્રત્યય અનુબંધને કારણે " પ્રત્યયને સદશ (સરૂપ) ન હોવાથી આ પ્રત્યય મસરૂપોપવા. .૨૬' સૂત્રથી અપવાદ રૂપે જ પ્રત્યયના વિષયમાં થવાનો જ હતો. તેથી પ્રત્યયના વિકલ્પમાં ન પ્રત્યય કરવા જેવી વસ્ત૦િ' સૂત્રમાં વાપદને ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી. છતાં વા નું ગ્રહણ કર્યું છે તેનાથી સૂચિત થાય છે કે નાનુન્યતમારૂ ત્તિ'4) આવો ન્યાય છે. આ ન્યાયના કારણે હવે (ક) અને મદ્ () પ્રત્યય અસદશ ન ગણાતા ‘મસરૂપોડ વાવ' સૂત્રથી ના વિકલ્પમાં મની પ્રાપ્તિના વર્તતા તેને માટે ‘વી ખ્યાતિ' સૂત્રમાં વા નું ગ્રહણ સાર્થક છે. આ ન્યાયાનુસાર વર્ષનો બા.૭૨' સૂત્રથી થતો મળુ (મ) અને ‘બાતો ડો૫.૨.૭૬' સૂત્રથી થતો ? () પ્રત્યય પણ અસદશ ન ગણાવાથી અનુબંધના એકાંતપક્ષે પણ અસરૂપોપવારેo' સૂત્રથી ૩ ના વિષયમાં વિકલ્પ મ પ્રત્યય થવાનો દોષ નહીં આવે. બીજા સ્થળે પણ આપત્તિ નહીં આવે. આચાર્યશ્રીએ મણ રહિત નો મસ્ () આદેશ કરવામનદ્ ૨.૭.૨૬’ આમ પ્રથમાન્ત સૂત્રની રચના કરી છે. તે સૂત્રમાં મન (ર્વીનત) ૬ મદ્ ભવતિ' આમ પ્રથમાન્ત નિર્દેશ એટલા માટે કર્યો છે, જેથી સંપૂર્ણ નો આદેશથઇ શકે. જો શકયત્ત નિર્દેશ કરવામાં આવે તો અલ્ (1) આદેશ એકવર્ગો હોવાથી ‘ષપ્તચીત્યંચ ૭.૪.૨૦૬’ પરિભાષાથી ફક્ત ના અંત્યવર્ણનો જ આદેશ થવાનો પ્રસંગ આવે. તે ન આવે માટે પ્રથમાન્ત નિર્દેશ કર્યો છે. પરંતુ અનુબંધના એકાંતપક્ષે અત્ આદેશ તો અનેકવર્ગો ગણાય, તેથી સૂત્રમાં જો ષયન્ત નિર્દેશ કર્યો હોત તો પણ મને વ: સર્વસ્થ ૭.૪.૨૦૭' પરિભાષાથી સંપૂર્ણ ફુલ નો ગર્ આદેશ પ્રાપ્ત હતો, છતાં પ્રથમાના નિર્દેશ કર્યો છે તેથી નાનુવચેત મનેavā ભવતિ'D) ન્યાય સૂચિત થાય છે. હવે આ આદેશ અનેકવર્ગો ન ગણાવાથી પ્રથમાના નિર્દેશ વ્યાજબી છે. આ ન્યાય પ્રમાણે નિનાં શિયેત્ ૪..૫૭' સૂત્ર સ્થળે બતાવેલો આદેશ પણ એકવણ ગણાવાથી ત્યાં મનેવ સર્વસ્વ ૭.૪.૦૭' પરિભાષાથી નિધાતુના હિત્યના સંપૂર્ણ પૂર્વભાગનો આદેશ થવાની આપત્તિ નહીં આવે. ત્રીજી આપત્તિ પણ નહીં આવે. કેમકે આચાર્યશ્રીએ ને ર૦ ૨.૩.૭૨' સૂત્રમાં મા (મ) ધાતુની જેમ ત્યાં મે ધાતુનુ પણ ગ્રહણ થાય તે માટે સ્થળે અનુબંધ બતાવ્યો છે. અનુબંધના એકાંતપક્ષે મે ધાતુ (A) અનુબંધના કારણે અસદશતા મનાતી નથી. (B) અનુબંધના કારણે અનેકવાર્ણત્વ મનાતું નથી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy