SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.३७ ૨૮૩ સંધ્યક્ષરાન્ત ગણાય નહીં. તેથી ‘ઞાત્ સભ્યક્ષરસ્ય ૪.૨.૨' સૂત્રથી તેનો મા આદેશ થાય એમ જ નથી. આમ અનુબંધવાળા તેનું મા આવું સ્વરૂપ થતું જ ન હોવાથી‘નેń-૧૦ ૨.રૂ.૭૬' સૂત્રમાં મેક્ના સંગ્રહાર્થે મા આમ ૐ અનુબંધ બતાવવો નિરર્થક છે, છતાં બતાવ્યો છે તે ‘અસન્ધ્યક્ષરાત્ત્તત્વમપિ નાનુવન્યત મતિ (A) ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાય મુજબ હવે એકાંતપક્ષે પણ મેક્ ધાતુ સંધ્યક્ષરાન્ત ગણાય. તેથી ‘આત્ મસ્થ્ય૦ ૪.૨.૨’સૂત્રથી તેનો ના આદેશ થઇ શકતા તેના સંગ્રહ માટે મા સ્થળે ૢ ઇત્ બતાવવો સફળ છે. એવી રીતે ફેં ધાતુ સ્થળે પણ જો ‘અવો વા-ધો૦ રૂ.રૂ.૧’સૂત્રથી તેને ય સંજ્ઞા વારવા ર્ અનુબંધ ન બતાવીએ તો ‘અસન્ધ્યક્ષરાત્ત્તત્ત્વમપિ' ન્યાય મુજબ રેં ધાતુ અનુસ્વારને લઇને અસંધ્યક્ષરાન્ત ન ગણાય. અર્થાત્ સંધ્યક્ષરાન્ત ગણાય. તેથી ‘આત્ સ—૦ ૪.૨.૨’ સૂત્રથી તેનો । આદેશ થવાથી તેને । સંજ્ઞા થવાનો પ્રસંગ આવે. તે ન આવે માટે અનુબંધના એકાંતપક્ષે પણ વ્ ધાતુને ર્ અનુબંધ બતાવવો વ્યાજબી સાબિત થાય છે. આમ ત્રીજો દોષ પણ દૂર થાય છે. - શંકા :- તમે ‘નેમાં-વા૦ ૨.રૂ.૭૬' સૂત્રમાં મા સ્થળના અનુબંધની નિરર્થકતાને લઇને ઉપરોક્ત ન્યાયના જ્ઞાપનની વાત કરો છો, પરંતુ તે થઇ શકે એમ નથી. કેમકે એકાંતપક્ષે મેક્ ધાતુ ભલે સંધ્યક્ષરાન્ત ન ગણાતો, છતાં પ્રયોગકાળે જ્યારે તેના અનુબંધનો લોપ થાય ત્યારે તે સંધ્યક્ષરાન્ત થવાથી તેનો મા આદેશ થશે અને તેનો ફ્ના સ્થળના ર્ અનુબંધથી સંગ્રહ થઇ જશે. આમ ૢ અનુબંધ નિરર્થક થતો ન હોવાથી તેનાથી ‘અસન્ધ્યક્ષરાત્ત્વમપિ’ન્યાયનું જ્ઞાપન શક્ય નથી. સમાધાન :- મેક્ ્ ધાતુનો ૢ અનુબંધ ‘અપ્રયોૌત્ ૧.૨.૩૭' આ પ્રસ્તુત સૂત્રથી લોપાવાના કારણે તે ધાતુ સંધ્યક્ષરાન્ત બને છે. તેથી તે લક્ષણ (સૂત્ર) થી સંધ્યક્ષરાન્ત બન્યો હોવાથી લાક્ષણિક કહેવાય. જ્યારે સ્વાભાવિક સંધ્યક્ષરાન્ત ધાતુ પ્રતિપદોક્ત કહેવાય. ‘નક્ષળ-પ્રતિપોવો: પ્રતિપવો ચૈવ પ્રદ્દળમ્' ન્યાયથી ‘આત્ સાક્ષરસ્ય ૪.૨.૧' સૂત્રથી આ આદેશ કરવાના વિષયમાં પ્રતિપદોકત સંધ્યક્ષરાન્તનું ગ્રહણ થાય. તેથી એકાંતપક્ષે મેક્ ધાતુનો અનુબંધ લોપાયા પછી તે સંધ્યક્ષરાન્ત હોવા છતાં તેનો આ આદેશ શક્ય નથી. માટે મા સ્થળના અનુબંધથી તેનો સંગ્રહ શક્ય ન હોવાથી નિરર્થક થતો તે ‘અસન્ધ્યક્ષરાન્તત્ત્વમવિ’ન્યાયનું જ્ઞાપન કરે જ છે(B). -- ન શંકા :- સૂત્રમાં કોને ઇન્ સંજ્ઞા કરવી એવો કોઇ વિશેષ નિર્દેશ કર્યો ન હોવાથી મેં સત્તાવામ્ વિગેરે ધાતુના અંત્ય સ્વરને ઇન્ સંજ્ઞા કેમ નથી થતી ? (A) અનુબંધના કારણે ધાતુ અસંધ્યક્ષરાન્ત પણ નથી મનાતી. (B) બુ.ન્યાસમાં ‘વેતિ (વેચેતિ) કૃતિવાાક્ષખિત્તેન તવમાવા(?)'આવો પાઠ છે. જેમાં કાંઇક અધૂરાશ કે અશુદ્ધિ હોવાની સંભાવના છે. છતાં શક્ય પ્રયત્ને આ સમાધાનરૂપે તેનો અનુવાદ કર્યો છે. વિદ્વાનો વિચારે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy