SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦. શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તો વળી ત્રીજા કેટલાક જીભના અગ્રભાગ, ઉપાગ્રભાગ, મધ્યભાગ અને મૂળભાગ રૂપકરણના ભેદે ઇ તથા અને ગો તથા ના શ્રવણમાં ભેદ પડે છે એવું માને છે. રૂવર્ણ, ૨ વર્ગ, અને ને જીભના મધ્યભાગ રૂપકરણ છે જ્યારે -છે તથા મો-રો વિગેરે બીજા વર્ષોના અન્ય કારણો છે. સ્વમતે શાકટાયન સ્વમતે અન્ય અન્ય સ્વમતે શાકટાયન | વણી. ||જિહવ્યજિલ્લાની કેશ્ય નાસિક્ય'અનુ- કંઠ્ય મૂલીય સ્વાર નાસિક્ય સ્વિસ્થાન || - દંતમૂલીય| | ન્ | દચૌકય કિસ્થાન |(દેવનંદી), નાસિક્ય, મ્ વર્ણ મૂર્ધન્ય ટ વર્ગ | | દન્ય ત વર્ગ/ ण्न् (8) હવે દરેક વર્ગોના જે પ્રયત્ન છે, તેનું સ્વમતે અને પરમતે વિભાજન કરીને બનાવાય છે. (અન્યમત જે સ્થળે સ્વમત કરતા ભિન્ન પડતો હશે, ત્યાં જ બતાવશું.) સ્પષ્ટ વિવૃત સ્પર્શ વ્યંજનો સ્વિમ અન્ય મતે (Bસ્પ(ક્ર થી સુધીના)|. અન્તસ્થા | ઇષ શું શું શું ? વિવૃત બધાસ્વરો વર્ગય વ્યંજનો વિવૃત (ઉષ્માક્ષર)| અહીં શિૌનક પ્રાતિશાખ્ય' ના સ્કૃષ્ટ વેર સ્પર્શાના', ‘વસ્કૃષ્ટ રમન્તસ્થાના', '(રૂષ) વિવૃત વેરળમૂખપામ્' અને ‘વિવૃત પરનું સ્વરમ્' આ ચાર સૂત્રો ખૂ. વૃત્તિમાં બતાવ્યા છે. જેમાં ત્રીજા સૂત્રમાં બીજા સૂત્રથી ‘રૂપ પદની અનુવૃત્તિ જાય છે, તેથી રૂઢિવૃતં શરણમૂMામ્ આવું સૂત્ર પ્રાપ્ત થાય છે. ચોથા સૂત્રમાં ' પદની અનુવૃત્તિ અટકી જાય છે. માટે ફક્ત “વિવૃતં વારાં સ્વરામ્' આવું સૂત્ર પ્રાપ્ત થાય છે. કેટલાક ચોથા સૂત્રમાં પણ રૂપ પદની અનુવૃત્તિ લે છે. તેથી તેમના મતે સ્વરોનો પણ ઇષધિવૃત આણ્ય પ્રયત્ન ગણાવાથી અવર્ણ અને હનાકંઠસ્થાન અને ઇષધિવૃત આસ્વપ્રયત્નતુલ્ય થવાથી, તથા સૂવર્ણઅને નાદંતસ્થાન અને ઇવધિવૃત આસ્વપ્રયત્ન તુલ્ય થવાથી તેઓ પરસ્પર સ્વસંલક બનશે. આ રીતે તેઓ સ્વસંશક બની જાય તો પણ કોઇ આપત્તિ આવતી નથી. અહીં એટલું વિશેષ સમજવું કે સ્વરોમાં(C) - ‘વિવૃતતર’ છે. છે- “અતિવિવૃતતર છે અને આ વર્ણ “અતિવિવૃતતમ છે. (A) હોઠના છેડાનો ભાગ. (B) સ્પષ્ટતા ગુણવાળા અથવા પૃષ્ટતાને અનુસરતા ઉચ્ચારણના પ્રકારને સ્પષ્ટકરણ કહેવાય. આ રીતે ઇષસ્પટ, વિવૃત વિગેરે કરણ અંગે પણ સમજવું. પૂર્વે (4) નંબરના સ્થાને શંકામાં આ અંગે વિશેષ કહેવાઈ ગયું છે. (C) આ નિર્ધારણઅર્થમાં સમમી કરી છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy