SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ સ્વમતે સ્વમતે આ વર્ણ અન્યમતે | સ્વમતે અન્યમતે | Aસર્વ મુખસ્થાન|| | રુવર્ણ | આપિશલિ | ર વર્ગ અન્યમતે ૩ વર્ણ | આપિશલિ q વર્ગ ઓય ઉપપ્પાનીય | વિસર્ગ | | તાલવ્ય , ઉરમ્ ઇ-કિંઠ્ય-તાલવ્યા ગોત્ર કંઠ્ય-ઓક્ય વર્ગ જિલ્લામૂલ ??કિંઠ્ય-તાલવ્યા ગો+કિંઠ્ય-ઓક્ય સંધ્યક્ષર બે વર્ષના સંયોગરૂપ છે. -સંધ્યક્ષરોમાં પૂર્વભાગ ન સ્વરૂપ છે અને પરભાગ રૂસ્વરૂપ છે. તથા મો- સંધ્યક્ષરોમાં પૂર્વભાગ સ્વરૂપ છે અને ઉત્તરભાગ ૩સ્વરૂપ છે. તેથી ઇ-શે ની નિષ્પત્તિમાં કંઠસ્થાન અને તાલુસ્થાન તથા કો-ઓની નિષ્પત્તિમાં કંઠસ્થાન અને ઓસ્થાન આમ બન્ને સ્થાનો વપરાય છે. છતાં પણ બ્રાહ્મણગ્રામ ન્યાય અધિકમાત્રાનુસાર કથન થતું હોવાથી અર્થાત્ ૪-છે--મો ગત અંશની અડધી માત્રા અને કમશઃ ૨ તથા ૩ અંશની દોઢમાત્રા હોવાથી અધિક માત્રાવાળા અંશને નજરમાં લઈને અહીં -છે ને તાલવ્ય અને કો-ઓ ને ઓક્ય ગણાવ્યા છે. અથવા ઇ-તાલુસ્થાનથી જન્ય હોવાથી તાલવ્ય જ છે અને મો- ઓસ્થાનથી જન્ય હોવાથી ઓક્ય જ છે. અન્યકાર બન્ને સ્થાનના વપરાશને નજરમાં લઈને - ને કંઠ્ય-તાલવ્ય તથા શો-રો ને કંઠ્યક્રય ગણાવે છે. ભર્તુહરિ' પણ કહે છે કે “આમ શિક્ષાકારે -વે ને તાલવ્ય અને કો-ઓ ને ઓય સ્વીકાર્યા છે.” શંકા - કઇ વાતને નજરમાં રાખવાથી શિક્ષામાં ભેદ પડે છે? આ વાત સ્પષ્ટ થવી જોઇએ. જો તાલવ્ય છે તો છું પણ તાલવ્ય હોવાથી તે બન્નેના શ્રવણમાં ભેદ કેમ પડે છે? અર્થાત્ તેઓ જુદા પ્રકારના કેમ સંભળાય છે? એમ જો જો ઓય છે તો પણ ઓય હોવાથી ત્યાં પણ શ્રવણમાં ભેદ કેમ પડે છે? આ બધાના સ્થાન, આસ્યપ્રયત્ન અને માત્રારૂપ કાળ તો સમાન જ છે, તેથી તેમને લઈને ભેદ ન પડી શકે. સમાધાન - માન્યતાના ભેદને લઈને શિક્ષામાં ભેદ પડે છે, તે આ પ્રમાણે – કેટલાક એવું માને છે કે આ વર્ગોને ઉત્પન્ન કરનારો જે વાયુ છે તેની નિષ્પત્તિ વખતે તાલુની સમીપમાં જે કંઠ વર્તે છે તેને સ્પર્શે છે. પરંતુ સ્થાન તો તાલું જ બને છે. એમ મો ની બાબતમાં પણ સ્થાન તો એક જ બનશે. ફક્ત વાયુ કંઠનો સ્પર્શ કરે છે, એટલું જ વિશેષ સમજવું. ફંઅનેકની નિષ્પત્તિમાં વાયુ કંઠસ્થાનને નહીં સ્પર્શે. માટે આ જુદાઇને લઈને તથા અને મને તથા ના શ્રવણમાં ભેદ પડે છે.” બીજા કેટલાક માને છે કે -અને ગોગોની નિષ્પત્તિમાં કંઠ પણ સ્થાન છે. તેથી એમના મતે ઇ-કંઠ્યતાલવ્ય અને રો-રો કંચ-ઓચ હોવાથી સ્થાનની જુદાઈને લઇને જ તથા અને જો તથાકના શ્રવણમાં ભેદ પડી જાય છે. (A) ૩૪ વર્ણ સર્વમુહસ્થાન છે. અર્થાત્ અઢાર પ્રકારના અવર્ણની નિષ્પત્તિમાં મુખમાં રહેલાં સર્વે સ્થાનો વપરાય છે. અહીં અન્યકાર શાકટાયન છે. જુઓ 'a:સ્થાનાચ્ચેવચે' (ા.. ૨.૭.૬)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy