SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય પણ ઉગનું કારણ ન બને તેવી મન -વચન-કાયાની પ્રવૃત્તિ કરવી. બીજાના ઉદ્ગમાં કારણ બનનાર પુરુષને ક્યાંય સમાધિની પ્રાપ્તિ થતી નથી. કારણ કે સર્વ પ્રવૃત્તિઓ અનુરૂપ ફલ આપે છે, અર્થાત્ જેવી પ્રવૃત્તિ હોય તેવું ફળ મળે. (૩૩) તથા (૧૮) મર્તવ્યમરણ રૂ૪ો રૂતિ __ भर्तव्यानां भर्तुं शक्यानां मातापितृ-समाश्रितस्वजनलोक-तथाविधभृत्यप्रभृतीनां भरणं पोषणं भर्तव्यभरणम्। तत्र त्रीणि अवश्यं भर्तव्यानि- मातापितरौ सती भार्या अलब्धबलानि चापत्यानि, यत उक्तम् વૃદ્ધી રે માતાપિતરી સતી માર્યો સુતાનું શિશુના અથર્મશત છવા મર્તવ્યાનું મનુરબ્રવીત્ //ર૮ી (મનુસ્મૃતી 99/99) विभवसंपत्तौ चान्यान्यपि, अत्राप्युक्तम् - चत्वारि ते तात! गृहे वसन्तु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे। सखा दरिद्रो भगिनी व्यपत्या ज्ञातिश्च वृद्धो विधनः कुलीनः ।।२९।। (મહાભારતે ઉદ્યોગ પર્વળ //૫૨) રૂતિ //રૂ૪|| પોષ્યનું પોષણ કરવું. પોષ્ય એટલે પોષણ કરવા યોગ્ય. માતા - પિતા, આશ્રિત સ્વજનો અને તેવા નોકર વગેરે પોષણ કરવા લાયકનું પોષણ કરવું. તેમાં પણ માતા-પિતા, સતી પત્ની અને બલીન (નાના) પુત્રો એ ત્રણનું તો અવશ્ય પોષણ કરવું. કારણ કે આ પ્રમાણે કહ્યું છે- “વૃદ્ધ માતા - પિતા, સતી પત્ની અને નાના પુત્રો એ ત્રણ સો અકાર્ય કરીને પણ પોષવા લાયક છે એમ મનુએ કહ્યું છે.” વૈભવની પ્રાપ્તિ થાય તો બીજાઓનું પણ પોષણ કરવું. આ વિષે પણ કહ્યું છે કે - “હે પિતા! દરિદ્ર એવો મિત્ર, પુત્રરહિત બહેન, પોતાની જ્ઞાતિનો વૃદ્ધ અને ધનરહિત કુલીન માણસ આ ચાર ગૃહસ્થ ધર્મમાં લક્ષ્મીથી યુક્ત તમારા ઘરમાં નિવાસ કરો.” (૩૪). તથા પથવિત વિનિયોગઃ રૂપા તો तस्य भर्तव्यस्य भृतस्य सतः यथोचितं यो यत्र धर्मे कर्मणि वा समुचितः तस्य तत्र विनियोगः व्यापारणम्। अव्यापारितो हि परिवारः समुचितानुष्ठानेषु निर्विनोदतया ૩૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy