SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગ કુલકમ્ पासत्थाइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झे ।।२३।। काउण तेसु करुणं, जइ मन्नइ तो पयासए मग्गं । अह रुसइ तो नियमा, न तेसिं दोसं पयासेइ ।।२४।। संपइ दूसमसमए, दीसइ थोवो वि जस्स धम्मगुणो । बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए ।।२५।। जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ ।।२६।। गुणरयण-मंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो । सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ।।२७।। एयं गुणाणुरायं, सम्मं जो धरइ धरणि मज्झम्मि । सिरिसोमसुंदरपयं, सो पावइ सव्वनमणिज्जं ।।२८।। વળી વર્તમાનમાં સંયમ પાળવામાં ઢીલા પડેલા એવા જ્ઞાનાદિ ગુણસાધક ક્રિયાથી હીન પાર્થસ્થા વગેરે યતિવેશધારી જનોની, સભામાં નિંદા કરવી નહિ અને પ્રશંસા પણ કરવી નહિ. ||૩| તેઓ ઉપર કરુણા લાવીને જો તેઓ માને તેમ હોય તો સાચો રસ્તો બતાવવો અને તેમ કરતાં તેઓ ગુસ્સે થાય તો પણ ક્યારેય તેમના દોષ તો નહિ જ પ્રકાશવા. ર૪ || આજના વિષમ કાળમાં જેનામાં થોડો પણ ધર્મરૂપ ગુણ દેખવામાં આવે તેનું હંમેશાં ધર્મ બુદ્ધિથી બહુમાન કરવું. | ર૫TI પરાયા ગચ્છમાં હોય કે પોતાના ગચ્છમાં હોય પણ જે વૈરાગ્યવાન અને જ્ઞાની મુનિઓ હોય તેમના પ્રત્યે મત્સર રાખીને ગુણાનુરાગ મૂકીશ નહિ. ( ર૬ / ગુણરૂપી રત્નોથી ભૂષિત એવા ગુણી પુરુષોનું જે શુદ્ધ મનથી બહુમાન કરે છે, તેને આગામી ભવમાં તે તે ગુણો નિયમા સુલભ થાય છે. ||૨૭/ આ પૃથ્વીમાં જે પુરુષ ઉપરોક્ત ગુણાનુરાગને સારી રીતે ધારણ કરે છે, તે પુરુષ શ્રી સોમસુંદર-અર્થાત્ સુશોભિત ચન્દ્ર સમાન અને સર્વને નમસ્કરણીય (તીર્થકરપદ૨૫) સુંદર સ્થાન પામે છે. રિ૮ ||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy