SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર પૂર્ણ થયું. ૪. પહેલું સૂત્ર આ પ્રમાણે પંચસૂત્રની વ્યાખ્યામાં પ્રથમ સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ. ભાવથી ચિત્તની એકાગ્રતાપૂર્વક પ્રથમસૂત્રના પઠન-શ્રવણથી નીચે મુજબ લાભ થાય. ૧. તથાભવ્યત્વનો પરિપાક થાય. (તથામવ્યત્વસ્ય વિપાસાધનાન્યાહ) ૨. અનર્થોથી રક્ષણ થાય. (મહાનયં પ્રત્યવાયરિક્ષળોપાય:) ૩. કર્મના અનુબંધનો નાશ થાય. (પ્રતિહતેય જર્માનુવદ્યાપનયને) ૪. શુભ પરિણામ ઉત્પન્ન થાય. (મદ્વેતશતાશનિવધનમ્) ૫. પૂર્વબદ્ધ અનિકાચિત અશુભ કર્મના અનુબંધનો નિર્મૂલ નાશ થાય. (खिज्जन्ति असुहकम्माणुबंधा) ૬. પૂર્વબદ્ધ નિકાચિત અશુભ કર્મના અનુબંધમાં રસ મંદ બને. (સિદ્ધિનીમવંતિ) ૭. પૂર્વબદ્ધ નિકાચિત અશુભ કર્મના અનુબંધની સ્થિતિ ઘટે. (પરિહાયંતિ) ૮. પૂર્વબદ્ધ અનિકાચિત નિરનુબંધ અશુભ કર્મ સામર્થ્ય રહિત બને. (निरणुबंधे वाsसुहकम्मे भग्गसामत्थे) ૯. પૂર્વબદ્ધ નિકાચિત નિરનુબંધ અશુભ કર્મ અલ્પફળવાળું બને. (અપ્પને સિયા) ૧૦. નિકાચિત નિરનુબંધ અશુભકર્મ ફરીથી ન બંધાય. (પુળમાવે સિયા) ૧૧. વિવિધ વિપાકવાળાં શુભ કર્મોનો નિકાચિત-સર્વોત્કૃષ્ટ અનુબંધ થાય. (ગ્રાસનિષ્કૃતિ, પરિપોસિîતિ, નિમ્નવિનંતિ મુહમ્માળુવંધા) (पापप्रतिघातेन अकुशलानुबन्धास्त्रवव्यवच्छेदेन ૧૨. પાપનો નાશ થાય. ૧૩. ગુણ બીજાધાન થાય. गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्न्यासः ।) ૧૪. પાપોની નિવૃત્તિ થાય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy