SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ रणो धीमंतो मंती अप्पकराए बुद्धीए नयरं पइ आगच्छंते सत्तुणो नासवी। राज्ञो धीमान् मन्त्री आत्मीयया बुद्ध्या नगरं प्रत्यागच्छतः शत्रूननाशयत् । રાજાએ ઉપાધ્યાયને બોલાવીને કહ્યું કે તમે રાજપુત્રોને નીતિશાસ્ત્ર અને 415२९॥स्त्र मो . नरवई उवज्झायं बोल्लवित्ता कहीअ, तुब्भे रायपुत्ते नीइसत्थं वागरणसत्थं च पाढेह । नरपतिरुपाध्यायमाह्वायाऽकथयद् यूयं राजपुत्रान् नीतिशास्त्रं व्याकरणशास्त्रं च पाठयत । રામે તે વખતે તેને ઝેર ખવડાવ્યું હોત તો તે જરૂર મરત. रामो तया तं विसं भक्खावंतो, तया सो नणं मरंतो । रामस्तदा तं विषमभोजयिष्यत्, तदा स नूनममरिष्यत् । માતાએ નાના બાળકોને બીવડાવવા ન જોઈએ. माआ कणिठे सिसुणो न बीहावेज्ज । माता कनिष्ठान् शिशून् न भापयतु । તીર્થકરો ભવ્ય જીવોને સંસારના બંધનમાંથી છોડાવી શાશ્વત સુખ અપાવે છે. तित्थयरा भव्वे जीवे संसारस्स बंधणत्तो मोयावित्ता सासयं सोक्खं अप्पावेति । तीर्थकरा भव्यान् जीवान् संसारस्य बन्धनान्मोचयित्वा शाश्वतं सौख्यमर्पयन्ति । જેઓથી ચોરી કરાઈ તેઓને રાજાએ શિક્ષા કરાવી जेहिं चोरियं कयं, ते निवई दंडावीअ । यैश्चौर्यं कृतं तान् नृपतिरदण्डयत् । કુમારે ઘેરથી નીકળીને સર્વનો ત્યાગ કરી ઉદ્યાનમાં આચાર્ય પાસે સંયમ ગ્રહણ કર્યો અને ઘણા કુમારોને ગ્રહણ કરાવ્યો. कुमारो गेहत्तो अभिनिक्खमिऊण सव्वं चइत्ता उज्जाणे आयरियस्स समीवं संजमं गिण्हीअ बहू य कुमारे घेप्याविईअ । कुमारो गृहादभिनिष्क्रम्य सर्वं त्यक्त्वोद्याने आचार्यस्य समीपं संयममगृह्णाद, बहून् कुमारांश्चाऽग्राहयत् ॥ સંયમમાં રહેલા સાધુઓ સુખપૂર્વક દિવસો વીતાવે છે.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy