SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નિધિની ઉપલબ્ધિ કે ઉપલબ્ધ કરેલ તે સ્વયંભૂ તત્ત્વ, જે અસૃષ્ટ, અનિતિ, સનાતન અને પરમ તથા ચરમ સત્ય છે તે જ આત્મતત્ત્વ છે. આ જ તત્ત્વની સ ́પ્રાપ્તિ કે અન્વેષણ જ્યારે બીજા આયામથી કે પરમાં કર્યું અને બહારની દિશાથી આ પરમ અને અનાદિ નિધન, સ તન તત્ત્વની પ્રત્યાભિજ્ઞા થઇ ત્યારે આત્માને નામે જાણીતી આ દિવ્ય ચેતના પરમાત્માના ન.ની પરમસંજ્ઞાથી સએાધિત થાય છે. પરમાતઃ આત્માજ પરમાત્મા છે અને પરમાત્માજ આત્મ. છે. એક તત્ત્વના વિભિન્ન આયામેથી ઉપલબ્ધ કરવાની વિભિન્ન પ્રક્રિયાએને આપેલા માત્ર વિ. બન્ન નામેા જ છે. તાત્ત્વિક પાકય અંશમાત્રનું પણ નથી જ. તાપ સ્પષ્ટ છે કે-અંદરની માજુએથી પકડવામાં આવેલા આત્મા-પરમાત્માજ છે અને બહારની દિશાએથી ઉપલબ્ધ થ લે પરમાત્મા-આત્મા જ છે. આ આત્મતત્ત્વ અથવા સત્યને નિણૅય નનિડુ પણ સાક્ષાત્કાર કરવાના હોય છે. મા જ જ્ઞાન અને ‘જ્ઞાનમાં’ આકાશ પાતાળ જેવા કે અંધારા અને પ્રકાશના જેવા ભારે તફાવત છે. એક જ્ઞાન તે માત્ર જાણકારી, સ્મૃતિ, સૂચના, સ'ગ્રહ અથવા બૌદ્ધિક સમજણુ દેં જે પુસ્તકામાંથી કે સાંભળવાથી પ્રાપ્ત થાય છે. તત્ત્વતઃ બૌદ્ધિક જ્ઞાન તાત્ત્વિક રૂપમાં જ્ઞાન નથી; જ્ઞાનને માત્ર ભ્રમજ છે. મરેલા કે વાસી થએલા તથ્યાના સંગ્રહ છે. પુસ્તકના ચિતરેલા ઘા પર સવારી કરી જેમ ઇષ્ટ સ્થાને પહોંચી શકાતુ નથી તેમ પુસ્તક કે શાસ્ત્રોના શબ્દો મોઢે કરી, સભામાં મુક્ત રીતે વાપરવાની કળાથી આત્માને સાક્ષાત્કાર થઇ જતા નથી. એવી જ્ઞાનની બ્રાંતિ અજ્ઞાનને ઢાંકી લે છે. શાસ્ત્રાની શબ્દજાલ કે ધુમાડામાં અજ્ઞાન વિસ્તૃત થઇ જ છે. શબ્દો આવડી જવાથી આત્મજ્ઞાની થયાના ૪ જન્મે છે, વંત પ્રતીતિ નથી થતુ. ના શાસ્ત્રના ની બીજું “જ્ઞાન”જે અનુભૂતિ અથવા કવિત પ્રતીતિ છે, સાક્ષાત્કાર અથવા પરમાત્મ-દ તેને ભગવાન બુદ્ધના શબ્દોમાં “પ્રજ્ઞા” પણું કહી શકાય છે. અજ્ઞાનને તેના સ’પૂર્ણ સ્વરૂપમાં જાણી લીધા પછી કે અજ્ઞાનના મેધને તાંત્ર સતાપ જન્મ્યા પછી તે પ્ર થાય છે. સારાંશ આ છે કે જ્ઞાન સદા આદરમાંથી આર્ભાવ પામે છે, જાગે છે. ખડારથી જાણકારો તે ઉપનિષદ્યોની દૃષ્ટિમાં અવિદ્યા છે. દૃષ્ટાઓની તાત્ત્વિક દૃષ્ટિએ “અવિદ્યા”ને પણ ભૌતિકજ્ઞાન અથવા પદાર્થોનાન છે. છે, લ સૂત વ થો જ આપણા ભાષા કોષોમાં અવિદ્યાના અર્થ અજ્ઞાન જ જણાવેલ છે. પરતુ અવિદ્યાના આટ મર્યાદિત કે સંકુચિત અર્થ ઉપનિષદોને અભિપ્રેત નથી. ઉપનિષદેની અધ્યાત્મમૂલક પારદશી અને શિખર સ્પશી આંતષ્ટિમાં અવિદ્યાના અર્થે આવું જ્ઞાન છે જે જ્ઞાન રૂપે જણાતુ હાય છે કે તુ જેનાથી સ્વયં પે!તે જ અજ્ઞાત રહી જાય છે, જેનાથી સ્વ સિવાય બધુ' જણાય તે જ અવિદ્યા. લે અવિદ્યાનું ખીજું નામ પદા જ્ઞાન-ભૌતિકજ્ઞાન અને વિદ્યા એટલે આત્મજ્ઞાન, જે જ્ઞાનજીમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy