SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા વ્યાખ્યાન ન ૧૦૮ જ્ઞાનપંચમી ૮૮૫ કારતક સુદ ૫ ને મંગળવાર સુજ્ઞ ખંધુએ ! ભગવાને કહ્યું છે કે “ વઢમં નાળ તો મેળવા પછી યા પાળેા. જ્ઞાનના અભાવમાં કેાની દયા પાળવી તે નથી. આજે જ્ઞાનપંચમીના પવિત્ર દિવસ છે. આજે અને તેટલી વધુ જ્ઞાનની આરાધના કરવાની છે. ઘણાં એમ કહે છે કે એકલી ક્રિયા કરવાથી કલ્યાણ થાય છે ને ઘણાં એમ કહે છે કે એકલું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કલ્યાણ થાય છે. ત્યારે જૈનદર્શન કહે છે કે એકલું જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષ મળતેા નથી. જ્ઞાન જ્યામ્યાં મોક્ષ: । જ્ઞાન અને ક્રિયા અને હાય તેા મેાક્ષ મળે છે. જ્ઞાન એ ચક્ષુ છે તે ક્રિયા એ પગ છે. માટે જ્ઞાન અને ક્રિયા ખનેની જીવનમાં જરૂર છે. જ્ઞાનાવરણીય કર્મ આંખના પાટા સમાન છે. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે અંધાય છે? જ્ઞાનીનુ ભૂંડું ખેલવાથી, જ્ઞાનીની અશાતના કરવાથી, જ્ઞાની સાથે ખાટા ઝઘડા, વિવાદ ને કલેશ કરવાથી, જ્ઞાની ઉપર દ્વેષ કરવાથી, જ્ઞાનીનેા ઉપકાર એળવવાથી, કાઇ જ્ઞાન ભણતું હેાય તેમાં અંતરાય પાડવાથી. આ છ પ્રકારે જીવ જ્ઞાનાવરણીય ક ખાંધે છે. આંખના અંધાપા કરતા અજ્ઞાનનેા અંધાપા જીવને માટે મડ઼ાન દુ:ખદ્દાયી છે. આંખના અંધાપા આ ભવમાં દુ:ખદાયી છે. પણ અજ્ઞાનને અંધાપા જીવને ભવવનમાં ભમાવનાર છે. તા. ૩૦-૧૦-૧૩ થા ।” પહેલાં જ્ઞાન જીવ સમજી શકતે જમાલિ અણુગારે ૧૧ અગનું જ્ઞાન મેળવ્યું હતું. એમનું જ્ઞાન સમજણપૂર્વકનુ હતું. જ્ઞાન સાથે ક્રિયા પણ હતી. શ્રદ્ધા મજબૂત હતી. ચારિત્ર અને તપ પણ હતું. છતાં સહેજ નિમિત્ત મળતાં એની શ્રદ્ધા ફરી. એણે એના શિષ્યાને કહ્યુ કે હે દેવાનુપ્રિયે!! આપણે અત્યાર સુધી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા કરતા હતા કે કરવા માંડયું ત્યારથી ફર્યું" કહેવાય. આદિ જે ખેલ ભગવાને કહ્યા છે તે પ્રમાણે માનતા હતા. પણ જુએ અહીં પ્રત્યક્ષ દેખાય છે ને કે આ પથારી કરવા માંડી ત્યારથી થઇ કહેવાય નહિ પણ એ પૂરી પથરાઇ જાય ત્યારે પથરાઇ કહેવાય. માટે ભગવાન મહાવીરના સિદ્ધાંત “ ડેમાળે કે ' એ વાત મિથ્યા છે. " જમાલિ અણુગાર ભગવાનના વચનને મિથ્યા કહે છે, ત્યાં સમજવું કે તેની શ્રદ્ધા ફ્રી. તેને અભિમાન આવ્યે ત્યાં ભાન ભૂલ્યા. અધુએ! કેવળજ્ઞાનીના જ્ઞાન આગળ ગણધરનુ જ્ઞાન કેટલુ તે માટે ન્યાય આપ્યા છે. ભરેલા સમુદ્રમાંથી ચકલીની ચાંચમાં જેટલુ પાણી સમાય તેટલુ કેવલીની પાસે ગૌતમનું જ્ઞાન છે. એટલે કેવળજ્ઞાન સમુદ્ર જેટલું અગાધ અને અનંત છે અને ગૌતમનું જ્ઞાન સિધુમાં ખિજ્જુ જેટલું છે. ચાર જ્ઞાન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy