SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજય લઘુ કલ્પ । જે કિંચિ નામ તસ્થં, સગે પાયાલિ માણુસે લેાએ સવ્વમેવ દિ,પુંડરિએ નંદિએ અંતે ॥ ૧૦ ॥ રાં સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્ય લેાકમાં જે કોઇ નામ માત્રનું પણ તીથ હાય તે સર્વાંનાં, શ્રી પુંડરિક ગિરિને વઢના કરવાથી, દન થઇ જાય છે. (તે સર્વાંને વંદના થઇ જાય છે.) ૫૧૦ના પડિલાભંતે સંઘ, દિટૂમદિઠે ય સાહૂ કોડિગુણય અદિ, દિઠે અ અત્યંત સેત્તુંજે । હોઇ ॥ ૧૧ ॥ શ્રીસંઘની ભક્તિ કરતાં થકાં શત્રુંજય સન્મુખ ચાલતા, તેના દેખવાથી અને ન દેખવાથી પણ લાભ થાય છે. નહીં દેખવા છતાં ભક્તિ કરતાં કરોડગણું ફળ થાય છે, અને દેખવા છતાં ભક્તિ કરતાં અનંતગણું ફળ થાય છે. ૫૧૧૫ કેવલનાણુષ્પત્તી, નવ્વાણું આસિ જત્થ સાહૂણં । પુરિએ વંદિત્તા, સવ્વ તે નંદિયા તિત્વ || ૧૨ | જ્યાં જ્યાં મુનિરાજોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હાય અને જ્યાં જ્યાં સાધુઓને મેાક્ષની પ્રાપ્તિ થઇ હાય, તે સર્વ સ્થાનાને, પુ'ડરિક ગિરિને વંદના વંદના થઇ જાય છે. ૧૨ા કરવાથી, અટૂઠાવય સમ્મેએ, પાવા ચંપાઈ. ઉજજ્જત વંદિત્તા પુણ્ડલ, સય ગુણ તંપિ નગેટ્ । પુંડરિએ ॥ ૧૩ ॥ શ્રીઅષ્ટાપદ તીથ (ઋષભદેવ ભગવાનનું નિર્વાણ ક્ષેત્ર), સમેતશિખર (૨૦ તીર્થંકરની નિર્વાણ ભૂમિ), પાવાપુરી (મહાવીર સ્વામિનું મેાક્ષ ક્ષેત્ર), ચંપાપુરી (વાસુપુજ્ય સ્વામિની નિર્વાણ ભૂમિ) અને ગિરનાર તી(નેમિનાથ ભગવાનનું મેાક્ષ સ્થાન)ને વંદના કરવાથી જે પુણ્ય થાય છે તે કરતાં સગણુ પુણ્ય, પુંડરિક ગિરિના દર્શીનથી થાય છે. ૫૧૩ા પૂઆ કરણે પુછ્યું, એગગુણં સયગુણં પડિમાએ । જિણભવણેણ સહસ્યું, ાંતગુણું પાલણે હાઇ ॥ ૧૪ ॥ (શ્રી શત્રુંજય ઉપર) પ્રભુ પ્રતિમાની પૂજા કરવાથી એક ગણુ, પ્રભુ પ્રતિમા બનાવડાવવાથી સાણું, દેરાસર બંધાવવાથી હજારગણું અને તેનું રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૫૧૪૫ પડિમં ચેઇહરવા, સિત્તુંજ ગિરિસ્ટ મર્ત્યએ કુણઇ । ભુભ્રૂણ ભરહ વાસં, વસઇ સગ્ગ નિરુવસગ્ગે ॥૧૫॥ (૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy