SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પન્નુન્ન સંબ પભુહા, અદ્ભૂઠા કુમાર કોડીઓ । તહ પાંડવાવિ પચ ય, સિદ્ધિ ગયા નારયરિસી ય ॥૪॥ પ્રદ્યુમ્નકુમાર અને શાંખકુમાર વગેરે સાડા આઠ કરોડ કુમારા (કૃષ્ણના પુત્ર કુમાર સહિત) તથા પાંચ પાંડવા (વીસ કરોડ સાથે) તેમજ નારદઋષિ (એકાણુ લાખ સહિત આ તીથૅ) મેક્ષે ગયા. ૫૪ા થાવચ્ચાસુય લગાઇ, મુણ્ણિા વિ તહુ રામમુણી । ભરહા દસરહ પુત્તો, સિદ્ધા વંદામિ સેત્તુંજે ॥ ૫ ॥ થાવચ્ચાપુત્ર (એક હજાર સાથે), શુકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચશે। સહિત) વગેરે તથા દશરથ રાજાના પુત્રા, રામચંદ્રજી અને ભરતજી (ત્રણ કરોડ સાથે) શ્રીશત્રુજય ઉપર સિદ્ધ થયા, તે સંને હું વંદુ છું. પ્રપા અનેવિ ખવિય મેાહા, ઉસભાઈ વિસાલ વંસ સંજૂ । જે સિદ્ધા સેત્તુંજે, તં નમ મુણી અસંખિજ્જા ॥ ૬ ॥ (ઉપર જણાવ્યા ઉપરાંત) ખીજા પણ શ્રીઋષભદેવ આદિ ભગવાનના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થએલા, અસંખ્ય (ન ગણાય તેટલા) મુનિઓ, મોહના નાશ કરીને શત્રુંજય ગિરિ ઉપર સિદ્ધ થયા, તે સંને વંદના કરો. ૫૬૫ પન્ના જોયણાં, આસીસેનુંજ વિત્થરો મૂલે । દસ જોયણ સિહર તલે, ઉચ્ચત્ત જેયણા અટ્ઠ | ૭ | આ શ્રી શત્રુંજય તીર્થના વિસ્તાર મૂળમાં પચાસ યેાજન અને શિખર તલે દશ યાજનના હતા અને ઉંચાઇ આઠ ચેાજનની હતી. રાછા ள் લહઇ અન્ન તિથૅ, ઉગેણ તવેણ બંભચેરણ । મેં લહઈ પયોણં, સેત્તુંજ–ગિરિશ્મિ નવસંતેઃ ॥ ૮॥ બીજા તીર્થાંમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતના પૂર્વક) શત્રુંજય ઉપર વસવાથી મળે છે. ૫૮૫ જ કોડિએ પુછ્યું, તેં લહઈ ઍન્થ કામિય આહાર ભાઇયા જે ઉ । પુછ્યું, એગેા વાસેણ સેત્તુંજે ॥ ૯ ॥ અન્ય સ્થળે એક કરોડ માણસોને ઇચ્છિત વસ્તુ જમાડવાથી જે પુણ્ય, થાય તે આ શત્રુંજય તીર્થાંમાં એક ઉપવાસથી મળે છે. પા (૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy