SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ન મહા પાપી પણ નિસ્તર્યાં, જેનું ધ્યાન સુહાય । તે તીથેશ્વર પ્રણમીએ, સુર નર જશ ગુણુ ગાય ૫૧૨ાખના મહા ભયંકર એવા પાપને કરનાર પણ આ તીના ધ્યાનથી પાપ રહિત થાય છે. તેમજ દેવતાએ અને મનુષ્યા જેના ગુણ ગાય છે. તે તીર્થેશ્વરને હે ભવ્ય પ્રાણીએ ! આથી ગિરિરાજને પ્રણામ કરીએ. ૫૧૨। પુ'ડરીક ગણધર પ્રમુખ, તે તીર્થેશ્વર પ્રભુમીએ, શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર પુ`ડરીકસ્વામી વગેરે અસંખ્ય, અહીતીના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હું ભળ્યે ! હૃદયમાં વિવેકને લાવીને આ તીરાજને પ્રણામ કરીએ. ૫૧૩૫ ચંદ્રશેખર સ્વસા પતિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, સિદ્ધયા સાધુ અનેક ! આણી હૃદય વિવેક ॥૧૩ાખમાના જલચર ખેચર તિરિય સવે, તે તીર્થેશ્વર પ્રણમીએ, જેને સંગે સિદ્ધ । પામીજે નિજ ઋદ્ધ ૫૧૪ાખમાll કાઈ પૂર્વના પાપ કર્મના ઉદય વડે પેાતાની બહેનની સાથે અનાચારમાં ઊતરેલ ચંદ્રશેખર આ ગિરિરાજના સંગ વડે તે પાપાને દૂર કરીને મેાક્ષને મેળવી શકયા, એવા આ ગિરિરાજને પ્રણામ કરીએ કે જેથી આપણા આત્મા પોતાની ઋદ્ધિને મેળવી શકે. ૫૧૪૫ પામ્યા અતમ ભાવ ભવજલ તારણુ નાવ ' ૫૧૫ાખમાળા જળમાં રહેનારા, આકાશમાં ફરનારા (સ્થલચર) આવા પણ તિયચા આ તીને સેવે છે, અને પેાતાના આત્મસ્વભાવને-જીવસ્વભાવને મેળવે છે. કારણ કે આ તીર્થ ભવસમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, તેથી હે ભવ્ય! આ તીને ભાવથી પ્રણામ કરવા જોઇએ ૫૧પા સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર ' તે તીર્થેશ્વર પ્રણમીએ, છેઢીજે ગતિ ચાર ૫૧૬ાખમાળા આ તીની જેણે સંઘ યાત્રા કરી છે, જેણે આ તીર્થ પર જીણુ મદિરાના ઉદ્ધાર કર્યાં છે, કે જે કરવા વડે કરીને પેાતાના ચાર ગતિ (તિર્યંચ, નારકી, દેવતા, મનુષ્ય)માં ભમવા રૂપ સંસાર છૈદ્યો છે, તેવા આ તીર્થેશ્વરને હે ભવ્યે! નમન કરેા ॥૧૬॥ (૧૬૬)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy