SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મહિમા જેના દાખવા, સુર ગુરુ પણ મતિ મદ L તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ ાણામમાના જે દેવતાઓના પણ ગુરુ કહેવાય તેવા, સુરગુરુ જેના મહિમા કહેવાને માટે મંદ બુદ્ધિવાળા થાય છે. તે તી ને નમસ્કાર કરીએ કે જેના પ્રતાપે આત્મામાં સ્વભાવિક આનંă પ્રગટ થાય. n સત્તાધર્મ સમારવા, કારણ જેહ પડૂર તે તીર્થેશ્વર પ્રણમીએ, નાશે અઘ વિદૂર દાખમાળા જેની ઉપાસનાથી આત્માના પેાતાના સાહજિક ગુણ પ્રગટ થાય છે તે, જેની ઉપાસનાથી ઉજ્જવલ થાય છે—પ્રગટે છે, તે તીથેશ્વરને ભાવથી પ્રણામ કરીએ કે જેથી તેના પ્રભાવથી સઘળા પાપા દૂર ભાગી જાય. |ા કમ કાટ વિટાળવા, જેહનું ધ્યાન હુતાશ । તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ ગાલાખમાતા અનાદિ કાળના કમ તા સઘળા કાટ કાઢવાને માટે આ તીર્થ સમથ છે—આત્માને ઉજ્જવલ કરનાર છે, જેનુ ધ્યાન અગ્નિના સરખું છે. એવા તીશ્વરને પ્રણામ કરીએ કે જેથી બાહ્ય અને અંતરંગ સુખ મળે. wel પરમાનંદ દશા લડે, જશ ધ્યાને મુનિરાય । તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતક દૂર પલાય ૫૧નાઞમાના જે ગિરિરાજના ધ્યાનમાં લીન થનારા મુનિરાજ શ્રેષ્ઠ એવા આનંદ દશાને પામે છે. અને તેમના પાપ દૂર થાય છે, તેવા આ તીરાજને હું ભળ્યેા ? પ્રણામ કરે ૫૧૦મા શ્રદ્ધા ભાષણ રમણતા, રત્નત્રયીના હેતુ 1. તે તીર્થેશ્વર પ્રભુમિએ, ભવ મકરાકર સેતુ ૫૧૧૫ખના ગિરિરાજની શ્રદ્ધા, ગિરિરાજનું વચનથી ખેાલવું, અને અંતરમાં ગિરિરાજનુ સ્મરણ તે જ્ઞાન—દન–ચારિત્રના હેતુ રૂપ છે, એટલુંજ નહિં પણ તે ભવરૂપી સમુદ્રને પાર પમાડવા માટે સેતુ–પુલ સમાન છે. તેથી હે ભવ્યેા ! તે તીથેશ્વરને પ્રણામ કરીએ. ।।૧૧। (૧૬૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy