SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજન જ્યાં શ્રેષ્ઠ આત્મિકતા છે, જયાં પરમ ઐશ્વય છે. તેવુ' જેની આરાધનાથી મળે છે, એવા મુનિના પણ ઈશ્વર. એવા વČમાન કાળમાં, (વર્તમાન અવસપીણીમાં) ધર્મને સ્થાપનાર શ્રીઆદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છુ ॥ ૧ ॥ જય જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાષિત લેાકાલેાક । શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત "રા જ્ઞાનમાં સૂ સરખા, લેાક અને પરલેાકને દેખાડનાર, શુદ્ધસ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેમને દેવતાએ દાનવાના સમુદાય નમ્યા છે, તે જગતના પિતા જય મા શ્રીસિલ મ`ડા, નાભિ નરેસર નંદ ' મિથ્યામતિ મત ભંજણા, ભિવ કુમદાકર ચંદ સુરાસુર થાક ।। ૨ । અમા॰ | ાગામમાના નાભિરાજાના પુત્ર, મિથ્યાત્વીના મતનું ખંડણ કરનાર, ભવ્ય (રૂપી) કુમુદને વિકસાવવામાં ચંદ્ર જેવાં, શ્રીસિદ્ધાચલની શેલા રૂપ શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાવ. નાણામમાતા પૂરવ નવાણુ' જશ સરે, તે સિદ્ધાચલ પ્રણમીએ, સમવસર્યાં જગન્નાથ ' ભકૂતે જોડી હાથ "જામના જે ગિરિરાજના શિખર પર પૂર્વ નવાણુવાર શ્રીઆદીશ્વર ભગવાન સમેાસર્યાં છે—પધાર્યાં છે, તે શ્રીસિદ્ધાચલ ગિરિરાજને ભક્તિ વડે હાથ જોડીને નમસ્કાર કરીએ. રાજાખમાતા । અનંત જીવ ણુ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમીયે, લહુિએ મંગળ માળ નાપાખમાળા જે ગિરિરાજના પ્રભાવ વડે અનંત જીવા, તેની ઉપર ભવના–સંસારના પારને પામ્યા છે. તે શ્રીસિદ્ધાચલને ભાવથી પ્રણામ કરીએ તે મંગળમાળને પામીએ. mu જશ શિર મુકુટ મનેાહરુ, મરુદેવીને નં। તે સિદ્ધાચલ પ્રણમીએ, ઋદ્ધિ સદા સુખ વૃંદાúખમાંના (૧૪) જે ગિરિના શિખર પર મરુદેવી માતાના નંદ, શ્રીઋષભદેવ મુકુટ સમાન શેાલે છે, તે સિદ્ધાચલને પ્રણામ કરીએ, કે જેના પ્રતાપે હમેશાં રિદ્ધિ અને સુખના સમુદાય મળે છે, un
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy