SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય "ગ્રહ. જેમાં શ્રી તીર્થંકર ભગવાનના વિરહ છે, જે કેવલ જ્ઞાન તથા અધિજ્ઞાનથી શૂન્ય છે; જેમાંથી મન: પય નામનું જ્ઞાન નાશ પામી ગયું છે, જેમાં સૂવિશેષ ( ૮ Ðવાદાદિ ) સ‘પછ્તા વિનાશ થઇ રહ્યા છે. અને ઉત્પન્ન થતી દુગતિથા દુઃ પ્રેશને આપનાર એવા આ કલિકાલમાં ભરતખંડમાં જન્મ ધારી જે કોઇ મનુષ્ય અદ્યાપિ સુધી શ્રી જિનેન્દ્ર ભગવાનના વયનેાના સ્નેહુને આધીન થઇ ધમ સબન્ધી ઉદ્યમ કરી રહ્યા છે તે લેાંકાને પણ ધન્યવાદ છે. ૨૮ અદ્વૈત ભકતની એળખાણ, , * જૈન એ શબ્દ ધર્મનું ' વિશેષણ છે. એટલે જૈન ધર્મ એવા અને ૯ જૈન ” શબ્દ મેધ કરે છે. ધમ એ કાણું પણુ વિભાવિક વસ્તુ નથી. પશુ આહ્વીં જૈનધમ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે 'શે રાગ દ્વેષ નિવૃત્તિ, તેટલે અ ંશે મહુને નાશ, અને મેહુ સાથે તથા પ્રકારના અજ્ઞાનતા નાશ અને જ્ઞાનના પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેશ ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્માં જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તીકરાએ આ ત્મગુણની સ્થિતિના પ્રકાશ માટે ચૈદ સ્થાનક કહેલાં છે, જે સ્થાનકાને ‘ ગુરુસ્થાન ના નામથી એળખાવેલ છે; તેવા ગુગુ સ્થાનકાને ક્રમશઃ પ્રશ્ન કરવાં અને આગળ વધતા જવુ તેને “ ગુરુસ્થાન ક્રમારેહુણુ ” કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણુ સ્થાનકથી થાય છે, ૪૫૦ १४ જેએ। જૈનપણાનુ અભિમાન ધરાવતા છતાં એક બીજા ઉપર વૈર વિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યકિતએ મારૂ આ બધુ એ બગાડયુ` માટે તે મારા કટ્ટા શત્રુ છે. આ મારૂં ભલુ' કર્યું' તે મારા મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનદ પામવા, અને તેમ તે બન્નેના જવાથી પાક મુકવી, દીલગીર થવુ, હાયપીટ કરવી વૈરી સાથે પ્રાણાંત સુધી પ્રયા ચેાજવા અને જો પેાતાનુ' ચાલી શકે તે તેને દુનિયાં પાર કરતાં મનમાં આંચકા ન ખાવા, ધર્મના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમત્તે હુજારા રૂપીઆને લડાઇએ।માં ધુમાડો કરવા, એ વગે. ૨ મલિન ધીક્કારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને ‘અમેા જૈન છીએ’ એમ દુનિયા માં છાતી ઠોકીને પોતાને ઓળખાવવુ એ શરમાવા જેવું નદ્ધિ તા ખીજુ શુ? વમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષ અનુભવી શકયા છે. કે, કેટલાએક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કોઇ વ્યકિત તરફથી કે સમુદાય તરફથી સકારણુ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સમાજિક, ધાર્મિક, કાય ની ક્ષતિના `ગે પણ, પેાતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમનુ જીવન પુરૂ થતુ કથી શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડ પુસ્તક-૯ અંક ૮-૯
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy