SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય સરળ પુરૂષાએ પણ કોઈ કાર્યને માટે વક્રતા કરવી એઇએ. નેત્ર ખૂણાની વક્રતા કર્યાં વિના શું વસ્તુની સરળતા જાણી શકે છે? ૨ જેની પાસે વૈદ્ય, મત્રી અને ગુરૂ ખુશામતીયા હૈાય તે સા સર્વ રીતે પાયમાલ થઈ જાય છે. RE वैद्यो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । રીધમેજોરોગ્ય, ક્ષિર્ગ સ ીયતે ।। ૨ ।। જે રાજાની આગળ વૈદ્ય, ગુરૂ અને મત્રી પ્રિયવાદી હૈાય તે રાજા શરીર, ધર્મ અને ખજાનામાં સત્થર હીન થઈ જાય છે ૩ વડીલાનાં વચના કઠોર હૈાય તે પણ સજ્જન શ્રેાતાના મનને ખીલાવે છે. विकाशयन्ति भव्यस्य, मनोमुकुलमंशवः । खेरवारविन्दस्य, कठोराश्च गुरूक्तयः ॥ ४ ॥ જેમ સૂર્યનાં કિરણેા કમળની કળીને ખીલાવે છે, તેમ ગુરૂ ( વડિલ જન) નાં કઠાર વચના ભવ્ય પુરૂષની મનરૂપી કળીને ખીલવે છે. ૪ વડલાના કઠાર વચનાના તિરસ્કારથી ઉલટી મહત્તા પ્રાપ્ત થાય છે. પન્નાતિ. गीभिर्गुरूणां परुषाक्षराभि स्तिरस्कृता यान्ति नरा महत्वं । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो वसन्ति ॥ ५ ॥ માતા, પિતા, ગુરૂ કે વડિલાની કઠોર વાણી વડે તિરસ્કાર થયેલા પુરૂષા પરિણામે મેાટી પદવી પામે છે, જ્યાં સુધી વડલેાની કઠાર વાણીથી અપમાન ન પમ્યા ડાય ત્યાં સુધી મોટી પદવી પામતા નથી. જેમ શાણુ પર નહિ ઘસાયલા મિણ હાય, તે રાજાના મુકુટના સ્થાનને કયારે પણ પામતા નથી. ( અર્થાત્ શાણુથી ચળકેલા મણીએ રાજાના મુકુટમાં મેલવામાં આવે છે. ) ૫+ નીચ માણસના સંસર્ગના લાભના ફરતાં સારા માણસ તરફથી અપમાન સારૂ છે. વૈરાસ્થવૃત્ત. ( ૬-૭ ) बरं सखे ! सत्पुरुषापमानितो, न नीच संसर्गगुणैरलङ्कृतः । वराश्वपादेन हतो विराजते, न रासभस्योपरि संस्थितो नरः ॥ ६ ॥ + ૫ થી ૮ સુભાષિત રત્ન ભાંડાગાર,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy