SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અને રાતે પુંજીને ગ્રહણ કરવાં મુકવા પણ વગર જોયાં મૂક્યાં નહિ. ઉચેથી પટકવાં એ નહિ. - ઇતિઆદાન ભંડમત નીખેવણું સમિતિ પ્રશ્ન પ —ઉચ્ચાર પાસવણ સમિતિ શટલે શું? ઉત્તર–ઉચ્ચાર પાસવણ સમિતિ એટલે કે માતરે જીવજંતુ, લીલેરી વગરની જગ્યામાં નિર્વઘ જવું અને પાછલા પહોરે બે ઘડી દિવસ બાકી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને માટે જગ્યા પડીલેહી દિવસમાં એક વખત તડકો આવે એવી જગ્યામાં પરઠવું. ઈતિ પાંચમી સમિતિની વ્યાખ્યા પ્રશ્ન --મન ગુલ્પિ એટલે શું? ઉત્તર –મનગુલ્પિ એટલે સાવધ, સંસારિક કામ માંથી મન ગોપવીને એટલે રોકીને રાખવું પણ સંસારિક કામમાં મન પ્રવર્તાવવું નહિ તે મન ગુપ્તિ કહેવાય. પ્રશ્ન–વચન ગુપ્તિ એટલે શું? ઉત્તર–વચન ગુપ્તિ એટલે સાધધ વચન ગેપવીને એટલે રોકીને રાખવું પણ સાવધ પાપકારી વચન સાધુ બેલે નહિ તે વચન ગુપ્તિ કહેવાય. પ્રશ્ન–કાય ગુપ્તિ એટલે શું ?
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy