SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઉત્તર–કાયગુપ્તિ એટલે સાવધ પાપવાળા કાયથી કાયા ગેપવી એટલે શેકીને રાખવી પણ પાપવાળું કઈ પણ કાર્ય કાયાથી કરવું નહિ. તે કાયાગુપ્તિ કહેવાય. ઈતિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વ્યાખ્યા સંપૂર્ણ ઉપરોકત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ; અને ત્રણ ગુપ્તિ એ તેર બેલ ખરી રીતે સંપૂર્ણપણે પાળે તેજ સાધુ અને તેજ સ્વપરના કલ્યાણ કરનારા નીગ્રંથ ગુરૂ કહેવાય. આ વ્યાખ્યા ગુરૂતત્વ સમજવા સારૂ આત્માર્થી પુરૂષને ઘણી મદદગાર અને સંતોષજનક છે એ નિર્વિવાદપણે કહી શકાય કારણ કે ઉપલી બધી બાબતે શાસ્ત્રના ફરમાન મુજબ હોવાથી કે ઈ વાંધે કાઢી શકે જ નહી પણ આજે માનવ જાતિને સ્વભાવ કુદરતી શંકાશિળ હેવાથી કેટલાએકને એવી શંકા થઈ આવે કે આજને જમાને અને હાલ દેશકાળ જોતાં આવા કઠીણ મહાવ્રત કેઈથી પળાય નહિ કારણ કે જમાનો બદલાઈ ગયેલ છે અને શરીર સંઘયણ પણ ચોથા આરાના સાધુઓ જેવાં રહ્યાં નથી. દિવસે દિવસે બળ પરાક્રમની સ્થિતિ નબળી હોવાથી ચારિત્ર પણ તેવાજ પ્રમાણમાં પાળી શકાય એવું સામાન્ય રીતે ઘણા માણસનું ધારવું છે પણ જે શાસ્ત્રદષ્ટિથી વિચાર કરવામાં આવે તે ઉપરકત શંકા કરવાનું કાંઈજ કારણ રહેતું નથી. કારણ કે ભગવતી સૂત્રના
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy