SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી જિનેન્દ્રનગમ-વિવિધ–વિષયરૂપ-ગુણ-સંગ્રહ સાધુ નવકાટી શુદ્ધ આહાર લે તેની સમજ ૧ મન-વચન-કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલે જાણે નહિ. ૩ ૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદવે નહિ, અને ખરીદતાને ભલે જાણે નહિ. ૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલે જાણે નહિ. એમ કુલ નવકેટી થાય. પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧ મદ, ૨ વિષય, ૩ કવાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદ છે. ૧ મદનાં આઠ ભેદ– ૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે. - ૨ કુળમદ–મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે. ૩ બળમદ–શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે. ૪ રૂપમદ– અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપને અહકાર કરે તે. ૫ તપમદ–ઘણે તપ કરે તેને અહંકાર કરે તે. ૬ ત્રાદ્ધિમદ–ઋદ્ધિનં-એશ્વર્યને મદ કર તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy