________________
जटाशाली गणेशाय॑ः, शङ्करः शाङ्कराङ्कितः । युगादीशः श्रियं कुर्याद्, विलसत्सर्वमङ्गलः ।। મસ્તક પર જટાને ધારણ કરનારા, ગણધરો વડે પૂજાયેલા, સહુનું કલ્યાણ કરનારા, મુક્તિનાં ચિહ્નોથી યુક્ત તથા સર્વમંગલનો વિસ્તાર કરનારા એવા શ્રી આદિનાથ પ્રભુ તમારું કલ્યાણ કરો.