________________
અર્પણ
શું શું આપ્યું તમે ? જીવન હર્યુંભર્યું બને એ માટે સઘળું આપ્યું.
સદાય સ્નેહ અને હૂંફ આપ્યાં. જીવનધારક ધર્મના સંસ્કાર આપ્યા.
હવે શું માગું ?
એટલું જ કે જન્મોજન્મ માતા-પિતા રૂપે પામું તમને. પિતાશ્રી વ્રજલાલ પોપટલાલ વોરા માતુશ્રી શારદાબહેન વ્રજલાલ વોરા
પાવન ચરણોમાં અર્પણ.
- રેખા વોરા ---------
)