SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ શ્રી શત્રુંજ્ય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ. અર્થ :- ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજ્ય પર શ્રી પુંડરીક સ્વામી (આદીશ્વર પ્રભુના પ્રથમ ગણધર) પાંચ ક્રોડ મુનિઓ સહિત સિદ્ધિપદને પામ્યા. તેથી તે પુંડરીક ગિરિ કહેવાય છે. (૨) નમિ – વિનમિ – રાયાણો, સિદ્ધા – કોડિહિ – દેહિં – સાહૂણે તહ – દ્રાવિડ – વાલિખિલ્લા, નિબુઆ દસ ય કોડિઓ – ૩ અર્થ :- નમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાઓ બે ક્રોડ સાધુઓ સહિત સિદ્ધ થયા. તથા દ્રાવિડ અને વારિખિલ્લ નામના મુનિ દશ ક્રોડ સાધુ સહિત મોક્ષ પદ પામ્યા. (૩) પજજુન – સંબ – પમુહા, અબ્દુઠાઓ કુમાર કોડીઓ (૧) તહ પાંડવા વિ પંચ ય, સિધ્ધિ ગયા નાયરિસીય. – ૪ – (૧) અર્થ:- પ્રધુમ્ન અને શાંબ કુમાર પ્રમુખ (અબુદ્ધા – અધ્યા) સાડાત્રણ ક્રોડ કુમાર તથા પાંચ પાંડવો તેમજ નારદ ઋષિ (આ તીર્થને વિષે જ ) સિદ્ધિ પદને પામ્યા. (૪) થાવસ્યાસુય સેલગાય. મુણિણો વિ તહ રામમણી; ભરહો દસરહપુત્તો, સિદ્ધા વંદામિ સેનુંજે – ૫ - અર્થ :- થાવગ્યા પુત્ર – સેલગમુનિ –તથા દશરથના પુત્ર રામચંદ્ર અને ભરત પણ શ્રી શત્રુંજ્ય તીર્થને વિષે સિદ્ધ થયા, તે સર્વને હું વંદન કરું છું. – ૫ – અનેવિ ખવિય મોહા, ઉસભાઈ – વિસાલ – વંસ –સંબૂઆ ; જે સિદ્ધા સેત્તેજે, તે નમહ મણી અચંખિજજા. - ૬ અર્થ:- શ્રી ઋષભાષ્નિા ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ કે જેઓ મોહનો ક્ષય – નાશ કરીને શ્રી શત્રુંજ્ય તીર્થને વિષે સિદ્ધ થયા. તે સર્વેને વંદન કરે. – ૬ – પન્નાસ જોયણાઈ, આસી સેનુંજ વિત્થરો ભૂલે; દસ જોયણ સિહરતલે, ઉચ્ચત્ત જોયણા અટક – ૭ - (૧) શ્રી શત્રુંજય લઘુકલ્પના કથન મુજબ પ્રદ્યુમ્ન અને શાંબ - વા ક્રોડ મુનિઓ સાથે મોલ ગયા છે. અધુકાનો અર્થ - ૩ાા થાય. જયારે શત્રુંજય મહાકલ્પ ગાથા - રર – માં ૮ કોડ સાથે પ્રથુન અને શાંબ કુમાર મોક્ષે ગયા છે. તેમાં લખ્યું છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy