SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 30500 090090090090090090030030080000500_0030 હિતમાં જરૂરી લાગતું ત્યારે, શિસ્તની મર્યાદાનો ભંગ કરતા પિતાના શિષ્ય-પ્રશિષ્યને કઠેર શિક્ષા ૨ કરતાં પણ ન ખમચાતા. સાધુ બનનારે સાધુજીવનના આચારોનું અખંડપણે પાલન કરવું જ ઘટે–એ ? બાબતમાં તેઓ પૂરેપૂરે આગ્રહ રાખતા હતા. એક ગુરુ તરીકેની આવી જવાબદારીને સાચવી જાણવાને કારણે જ તેઓ જુદા જુદા વિષયના નિષ્ણાત જ્ઞાતા અને શીલ-પ્રજ્ઞાની સમાન સાધનાથી શોભતા શિષ્ય-પ્રશિષ્યનું એક મોટું જૂથ શાસનને ભેટ છે. આપી શકયા હતા. *090050090060020:090030030060060060:090060DS0030060060080030060060120 શાસનસમ્રાટના શિષ્યો–પ્રશિષ્યના આ સમૂહમાં ઉદય-નંદનની ગુરુ-શિષ્યની બેલડીનું નામ અને કામ 'તો જાણે કહેવતરૂપ બની ગયું હતું. શાસનસમ્રાટના ૨ પ્રથમ પંક્તિના શિખ્યામાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અનોખું અને આગળ પડતું હતું. ધર્મશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા તથા શિલ્પશાસ્ત્રના તો તેઓ અધિકૃત વિદ્વાન હતા, છતાં એમને ન તો પિતાના સ્થાનનું લેશ પણ અભિમાન હતું કે ન તો પિતાના જ્ઞાનનું રજમાત્ર ગુમાન હતું. તેઓ તો પોતાની જીવન-સાધનામાં 2000 EVE00EDB0020 BEBEDDE00EEDB00B9CELED EVED 3 ૩૬ X0E0080020DEO IE00B00CO ROBO 0800C00S00SODEON
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy