SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ scatawadawade 4000adawada સૂરીશ્વરના રામ રામમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની તમન્ના વહ્યા જ કરતી હતી. તેથી જ શ્રીસંઘે તેઓને “શાસનસમ્રાટ” જેવુ આદર-ભક્તિનું સૂચક મહાન બિરુદ અણુ કરીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવી હતી. ચારિત્રની આરાધનામાં સતત જાગૃત રહેવાની સાથે સાથે જ્ઞાનસાધના માટે પણ અસાધારણ પુરુષાર્થ કરીને તેઓએ, શાસ્ત્રપારગામીપણું પ્રાપ્ત કરવાની સાથે, એક ઉત્તમ આદશ ઊભા કર્યા હતા. અને જ્ઞાનચારિત્રની સાધનાના જે માગે તેઓએ પેાતાના જીવનને અમૃતમય બનાવ્યું હતું, તે માગે પેાતાની સયમયાત્રાને આગળ વધારવામાં પેાતાના શિષ્યપ્રશિષ્યાનો વિશાળ સમુદાય જરાય પાછળ ન રહે કે લેશ પણ પ્રમાદ ન સેવે એ માટે તેઓએ દાખવેલ ચીવટ, જાગૃતિ અને અનુશાસનની વૃત્તિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમાંય આચાય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પોતાના અંતેવાસીઓને નિય'ત્રણમાં રાખવાની ધાકને તો આજે પણ લેાકા સંભારે છે. તેઓ જેમ એક બાજુ પેાતાના અતેવાસીઓ ઉપર વાત્સલ્યનો અભિષેક કરી જાણતા હતા, તેમ બીજી ખાજુ, શ્રીસંઘ અને સમુદાયના raawaani dewasaded:daredent waitedow ૩૫ nwan waiian newtai Canadiad dadddddd
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy