________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતરાજા વરદામદેવને ચિત્તમાં કરીને અટ્ઠમતપને કરે છે. પૌષધઘરમાં પૌષધવ્રત ગ્રહણ કરે છે, પૌષધ પૂર્ણ થયે છતે રાજા પૌષધશાળામાંથી બહાર નીકળીને ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા તે કાલપૃષ્ઠ ધનુષ્ય ગ્રહણ કરે છે, ચારે તરફથી સુવણ રચિત, રત્નકેાટિથી જડિત જયલક્ષ્મીના વાસગૃહ જેવા રથમાં તે ચઢે છે, દેવ વડે પ્રાસાદની જેમ તે મહારથ ઉદાર આકારને ધારણ કરનારા રાજા વડે અત્યંત શાભે છે, અનુકૂળ પવન વડે ચપળ ધ્વજાએથી સુશાભિત કર્યુ આકાશ જેણે એવા તે શ્રેષ્ઠ થ સમુદ્રમાં યાનપાત્ર (વહાણ)ની જેમ પ્રવેશ કરે છે.
છે
૨૭૧
ત્યાં ચક્રનાભિપ્રમાણ સમુદ્રના જળમાં જઈ ને રથના અગ્રભાગમાં રહેલ સારથિ વડે અટકાવેલા અશ્વો વડે રથ ઊભા રહે છે.
કાળના
તે પછી તે આચાય જેમ શિષ્યને, તેમ રાજા ધનુથ્યને નમાવીને દોરી ઉપર ચઢાવેલુ' કરે છે, સ'ગ્રામનાટકના આરંભના નંદીના નિર્દોષ સરખા, આાનમંત્રની જેવા ધારીના ટંકારને તે કરે છે, ભાથામાંથી કપાળમાં કરેલા તિલકની લક્ષ્મીના શૈાભાને ધારણ કરનારા ખાણને ખેંચીને રાજા ધનુષ્ય ઉપર સ્થાપન કરે છે. વક્ર કરેલા ધનુષ્યના મધ્યમાં ધૂંસરીના ભ્રમને કરનારા તે ખાણને રાજા ક પયંત લાવે છે, કણ પાસે આવેલું ‘હું શું કરું ?' એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવામાં તે ખાણુને રાજા વરદામતીના અધિપતિ તરફ્ વિસર્જન કરે છે.