SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી ઋષભનાથ ચરિત્ર નથી એવી ચક્રવતિની સેના સવ ઠેકાણે અસ્ખલિત ગતિવાળી ખીજી ગંગા નદી હેાય એવી દેખાય છે. દિગ્વિજય મહાત્સવના કાર્ય માટે રથે ચિત્કાર શબ્દ વડે, અશ્વો હેષારવ વડે, હાથીએ ગારવ વડે પરસ્પર જાણે ત્વરા કરે છે. સૈન્યની ઊડેલી ધૂળ વડે ઘેાડેસ્વારોના ભાલા રજથી ઢાંકેલા સૂના કિરણની જેમ હસતા હાય એમ પ્રકાશે છે. ભક્તિવાળા મુકુટબદ્ધ રાજાએથી પિરવરેલા રાજાઓમાં હાથી સરખા જતા એવા તે ભરતરાજા સામાનિક દેવાથી પરિવરેલા ઇંદ્રની જેમ શેલે છે. તે ચક્ર ચેાજનપ્રમાણ પ્રયાણ વડે જઈને ઊભું રહે છે, તેથી તેના પ્રમાણુના અનુમાનથી ચેાજનનું માન થાય છે. તે પછી ચેાજનપ્રમાણુ પ્રયાણ વડે જતા ભરતરાજા કેટલાક વિસે ગંગાના દક્ષિણકાંઠે પહોંચે છે. ત્યાં ભરતરાજા નિરંતર વિવિધ પેાતાના સૌન્યના નિવાસ વડે ગ’ગાતટની વિશાળ ભૂમિને સાંકડી કરતા વિસામે કરે છે. તે વખતે ગંગાનદીના કિનારાની ભૂમિ મદઝરતા હાથીના મજળ વડે વર્ષાકાળની જેમ કાદવવાળી થાય છે. ગંગાનદીના નિમળ પ્રવાહમાં હાથીએ, સમુદ્રમાં જેમ મેઘ પાણી લે, તેમ સ્વેચ્છાપૂર્વક પાણી લે છે. વારંવાર અતિશય વેગ વડે કૂદતા ઘેાડા તરગના ભ્રમને આપતા ત્યાં સ્નાન કરે છે. પરિશ્રમથી અંદર પ્રવેશ કરેલા હાથી, ઘેાડા, પાડા અને બળદો વડે ચારે તરફથી તે નદી નવા
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy