________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૧
તે વખતે નાભિપુત્ર કહે છે કે-કુલકરામાં ઉત્તમ નાભિકુલકર પાસે જઈને પ્રાર્થીના કરો, તે તમેાને રાજા આપશે.
તે યુગલિક મનુષ્ચાએ નાભિકુલકર પાસે જઈને રાજાની માંગણી કરી. તેમણે ‘તમારે રાજા ઋષભ હા’ એ પ્રમાણે તેને કહ્યું.
હવે તે યુગલિકા હ પામી, આવીને ‘નાભિએ તમને જ રાજા તરીકે અમે ને આપ્યા ' એ પ્રમાણે પ્રભુને કહે છે. તે પછી તે યુગલિક મનુષ્યેા સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા માટે ગયા.
સુરપતિએ કરેલ જિનેશ્વરના રાજ્યાભિષેક
તે વખતે દેવેંદ્રનુ સિ ́હાસન કંપિત થયુ. તે અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેકના સમય જાણીને ત્યાં આવે છે. આવીને સુવર્ણમય વેદિકા અનાવીને ત્યાં સિંહાસન સ્થાપે છે. ત્યાં પ્રભુને સ્થાપન કરીને દેવોવડે લવાયેલા તીના જળ વડે સૌધર્માધિપતિ પુરાહિતની માફ્ક ઋષભદેવ સ્વામિના રાજ્યાભિષેક કરે છે. પછી ઇંદ્ર નિર્દેળ ગુણ વડે ચ'દ્રની જ્ગ્યાહ્ના જેવા દિવ્યવઓ સ્વામીને પહેરાવે છે. જગતના તિલક સરખા પ્રભુના અંગ ઉપર યથાસ્થાને મુગુટ વગેરે રત્નમય અલંકારો સ્થાપન કરે છે..
*. ૧